આજરોજ સોમવાર બુદ્ધપૂર્ણિમા માં ના પાવન દિવસે એક ઐતિહાસિક ઘટના ભારત દેશ માં બની, ભારત માં આવેલું કાશી વિશ્વનાથ મહાદેવ નું મંદિર છે તેની બાજુ ઔરંગઝેબ અને તેની મુઘલ સેના એ કાશી વિશ્વનાથનું મંદિર તોડી ત્યાં જ્ઞાનવ્યાપી મસ્જિદ બનાવી દેવામાં આવી હતી..મસ્જિદ ની નીચે મંદિર છે તેવી કરોડો હિંદુઓ ની માંગણી હતી હિન્દૂ સંગઠન દ્વારા કોર્ટ માં અરજી કરવામાં આવી તે અનુસંધાન માં ન્યાયલાય તરફ થી એક કમિશન ની રચના થઈ અને મસ્જીદ ની તપાસ કરતા આજ રોજ કાશી વિશ્વાનથ નું શિવલિંગ મળી આવ્યું છે ત્યારે કરોડો હિન્દૂ ઓ હર્ષ ની લાગણી અનુભવે છે.. તેના ભાગ સ્વરુપે અમદાવાદ ચમનપુરા વીર હનુમાન મહાદેવ મંદિર ખાતે મહાઆરતી નું આયોજન કરવામાં આવ્યુ હતું હર્ષોઉલ્લાસ સાથે મહાદેવ ની આરતી ઉતારી મીઠાઈ વહેચી ભવ્યથીભવ્ય ઉજવણી કરી હતી..
હર હર મહાદેવ..
જય જય શ્રી રામ..
-મહેશ ઠાકર