Gujarati Quote in Thought by પરમાર રોનક

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજ નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જ્યંતી છે. આપણા દેશના એક એવા નેતા જે દેશની ભૂમિથી દૂર રહીને દેશને આઝાદી સુધી લઈ જતા. પણ તેમની મૃત્યુ કેવી રીતે થઈ ? આજના સમય માં આ એક મોટો પ્રશ્ન છે. શું એક વિમાન દુર્ઘટનામાં તેમની મૃત્યુ થઈ ? કે તેઓ તે દુર્ઘટના થી બચીને ભારત આવ્યા હતા ? કોઈને નથી ખબર ! પણ આપણે શું કરી શકીએ છીએ ? આપણને એમના વિચારો ઉપર ચાલવાની જરૂરત નથી ! , ના કી તેમનું મૃત્યુ કેવી રીતે થયું અને ક્યાં થયું તેની માટે અવાજ ઉપાડ વાની ! , આ બધું થશે જયારે આપણે તેમને ગાંધીજી , સરદાર વલ્લભભાઈ પટેલ , જવાહરલાલ નહેરુ વગેરે નેતાઓ જેટલો આદર આપીશું.
- Parmar Ronak
Thank you...

Gujarati Thought by પરમાર રોનક : 111649129
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now