ભારત વર્ષ માં શ્રી રામ જેવા મર્યાદા પુરસોતમ નથી થયા, અને રામા રાજ મા અયોધાયાના લોકો શુખી હતા તેવા કયારેય ન હતા , અમુંક લોકો ને આ બાબતનો ખ્યાલ નથી માટે શ્રી રામનો વીરોધ કરે, અરે ભાઈ પ્રજા એ તો રામા રાજમાય માતા સીતા પર સક કરી વનવાસ મુકાવેલ અને અગ્ની પરીક્ષા આપવી પડેલ માતા સીતાને..
તો કહો રાજા તો રામ જેવા હોય જ્યા પ્રજા ને બોલવાની સ્વતંત્રતા હતી..
ભાઈ રાજા રામ જેવા રાજા અને અયોધ્યા જેવા રાજપાટ હોય તો પ્રજા ધન્ય બની જાય અને શુખી સંપન્ન પણ