છે આતો મુત્યુ લોક બધા માયાના ફંદ, રામ આવ્યા ચાલ્યા ગયા, શ્રી કૃષણ આવ્યા એ પણ ચાલ્યા ગયા, અયોધ્યા શુની, ગોકુલ, મથુરા, વૃદાવન અને દ્વારકા સુની, શ્રધ્ધા , વીશ્વાસથી પથ્થરમાં ભગવાન પ્રગટે પણ છે તો મુત્યું લોક, જે આવ્યું તે જવાનો, જે જન્મ લે તે મુત્યું ને ભેટવાનું , કરી લો સારા કર્મ કે વાલીડો લેવા આવે, નહીતર ભટકશો હજારો યોનીઓમાં નહી પડે ગતાગમ, અવસર રુડો મળીઓ નહી મળે ફરી વાર, જનમ જનમના ફેરા ટાળવા વાળો હરી ભક્તીમા મન.
મન જેનું માયામા એ દોડે માયા પાછળ..ન આવી કોઈ સાથે ન આવવાની કોઈ સાથે..મુકી બધું વયું જવાનું અહીથી..આવે ન કછું સાથ..
સુની લાગે ધરા મને હે નાથ તારા વીન, સુનો લાગે સંસાર, જયા દેખુ શ્રધ્ધા ભક્તી પ્રેમ વીશ્વાસ તને ત્યા પામું, કયા વશું હું આ ધરા પર હુતો વશું હરી ભક્તોના સંગમાં ,
હે નાથ દયાના સાગર આવસે એ દીવસ તારી કૃપાથી જયારે થશે તારો મારો મેળ.સાથ છે માઁ નો માટે સંભાળી લઉ , કયારેક માયા હાવી થાય તો ખુદને વીશારી પણ દઉ, પણ જયા લગી માથે માઁ નો હાથ, મુત્યું લોક મા કરી લેશું ભવપાર..
Raajhemant