ગુરુ બ્રહમા ગુરુ વીશણું ગુરુ દેવો મહેશ્વર ગુરુ શાક્ષાત પર બ્રહમ તસમેય શ્રી ગુરુવેય નમઃ
આ એ મહાન આત્મા છે..જે ફક્ત મારા ગુરુજ નહી ..પણ ત્રણ ત્રણ એટેક આવવા છતા આજે પણ લોકોના દુખડા દુર કરવા યોગ ધ્યાન મા બેસે છે..અને રડતા હસતા, ગાડાને ડાયા કરી ને મુકે છે,
આવા સતગુરુ ના દર્શન માત્ર થી દુરગુણ ભાગી જાય , ત્યારે એમની છત્ર છાયા અને દીક્ષા પામનારનું મન કેટલું પાવન થયું હશે તે કલ્પી શકો છો
જય ગુરુદેવ નમઃ