Prem_222:
જન્મ અને મરણ ના ફેરા માંથી છૂટવું હોય તો હરિ ના શરણે જવું પડે,
નરસિંહ મેહતા ની જેમ કરતાલ લઈ ને હરિ ને ભજવાય પડે,
સુદામા ની જેમ રાતોની રાતો ભૂખ્યા રહી કૃષ્ણ ને હમભારવાય પડે,
મીરા બાઈ ની જેમ ક્રિષ્ના ભગતી કરતા ઝેર નો પ્યાલો પીવોય પડે,
જેસલ જાડેજા ની જેમ તોરી ઘોડી માટે હથેળીમાં ખીલો ખોડાવવોય પડે,
હરિ ની હરે જો લગની લાગે તો ભવના ફેરા ટળી જાય રે ..... Ho.. Ho.... Ho..
જય શ્રી ક્રિષ્ના ... 🙏🙏🙏
#જન્મ