જેના દિલમાં રામ કે રહીમ વસેછે તેને કંઇક આપવુ હોય તો તે આપવા માટે કોઇપણ માર્ગ શોધી કાઢેછે...
અંબાજી મંદિર ઘણા સમયથી લોકડાઉનને લીધે બંધછે છતાંય દાન આપવા વાળા દાનવીરો દુનીયાના કોઇ પણ ખુણે બેઠા બેઠા ઓન લાઇન સીસ્ટમથી પોતાનુ દાન મોકલી આપેછે
મંદિરની કુલ ત્રણ વેબસાઈટ ચાલેછે.
આ છે અંબા માતા ઉપરનો તેમનો પ્રેમ.
બંધ પડેલા મંદિરમાં દાતાઓએ રુપીયા સાઇઠ હજારનું ઓન લાઇન દાન કર્યુ!