સમુદ્રમંથન સમુદ્રમંથન વખતે અમૃતકુંભ પહેલા વિષકુંભ નીકળ્યો હતો, દેવ અને દાનવ માંથી એ વિષનું પાન કરવા કોઈ તૈયાર નહોતું ત્યારે ભગવાન શંકરે સ્વછાએ વિષનું પાન કર્યું. તો જ્યારે અમૃતકુંભ નીકળો ત્યારે દેવ અને દાનવ માંથી એક પણ ને ભગવાન શંકરને અમૃતપાન કરાવવાનો વિચાર કેમ ના આવ્યો? સમુદ્રમંથનમાંથી નીકળતો અમૃતકુંભ કા દેવો ને મળવાનું હતું કા પછી દાનવોને, તો આ કાર્યમાં શેષનાગ અને કાચબાએ ભાગ શા માટે લીધો? - સોનલ પટેલ