સૌ કોઈ જાણે છે કે બહાર જઈશું તો ચેપ લાગી શકે છે. અને કોરોના થી મૃત્યુ થઇ શકે છે.
આજે આ પરિસ્થિતિમાં પણ લોકોમાં મોત નો ભય હોવા છતાં પણ ડિસિપ્લિન નથી આવતી તો મોત થી મોટો કોઈ ભય નથી એટલે સરકાર દ્વારા લોકોને બચાવવા માટે ગમે તેટલી કોશિશ કરે પણ આ રાક્ષસો નહીં સુધરે . 😡😡😡