સ્વર્ગની અપ્સરાઓને હકીકતમાં તમારી સામે ઊતરી આવશે, કરો આ ઉપાય
મેનકા, ઊર્વશી, રંભા જેવા નામ સાંભળતા જ ઈન્દ્રોલોકની કમનીય, સુંદર અપ્સરાઓનું ચિત્ર આંખો સામે આવે છે. કહેવાય છેકે વ્યક્તિ પોતાના સદકર્મોના બળથી જ સ્વર્ગમાં જઈ શકે છે અને આ અપ્સરાઓની સાથે રહી શકે છે.પરંતુ એ પણ એક સત્ય છે કે મંત્ર અને યોગ શક્તિના બળે જ આ અપ્સરાઓને સ્વર્ગલોકથી પૃથ્વી લોક ઉપર આવવા માટે અને સાથે રહેવા માટે વિવશ કરી શકાય છે.
આગળ જાણો અપ્સરાઓ અને તેમને કેવી રીતે મળી શકાય છે....
અપ્સરા ઈન્દ્રલોકની સુંદર નારી છે જે દેવરાજ ઈન્દ્રની સેવામાં સદૈવ તત્પર રહેતી હતી. તેઓ સામાન્ય નર્તકી માત્ર ન હતી પણ તે દૈવિય શક્તિ હોય છે. જે પણ વ્યક્તિને અપ્સરા મળી જાય છે તેમની માટે કંઈ પણ કામ કઠિન નથી રહી જતું. આ પોતાની ઈચ્છાથી રૂપ બદલી શકે છે, કોઈપણ વ્યક્તિનો ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય બતાવી શકે છે. શાસ્ત્રો પ્રમાણે અપ્સરાઓ આધ્યાત્મિક શક્તિ સંપન્ન હોય છે અને વ્યક્તિની અમર હોવાની સાથે જ દરેક ઈચ્છાને પૂરી કરી શકે છે પછે તે ભલે તેના ભાગ્યમાં ન હોય.
આગળ વાંચો અપ્સરાઓ સાથે મળવાની પહેલી શરત.....
અપ્સરાઓ સાથે મળવું તે સૌભાગ્યની વાત હોય છે. દરેક વિદ્યા દેરક વ્યક્તિ માટે ન તો શક્ય છે અને ન તેને દરેક વ્યક્તિ પૂરી કરી શકે છે. જ્યારે પણ તમે અપ્સરાઓને પ્રાપ્ત કરવાની ઈચ્છાથી તમારું અનુષ્ઠાન શરૂ કરો, ત્યારથી લઈને અનુષ્ઠાન પૂરું થાય ત્યારે સુધી વ્યક્તિને એક સંતની જેમ રહેવાનું હોય છે. તેની પોતાની વાસનાઓ, આકાક્ષાંઓ અને ઈચ્છાઓ ઉપર નિયંત્રણ કરવાનું હોય છે. અપ્સરાઓ સાથે મળ્યા પછી તમે બેશક પોતાની ઈચ્છાઓને પૂરી કરી શકો છો પણ શરત એટલી જ કે તેનાથી કોઈનું ખરાબ ન થાય.
આગળ વાંચો માત્ર થોડા જ કલાકોનું અનુષ્ઠા કરવાનું હોય છે અપ્સરાઓને મળવા માટે....
અપ્સરાઓને મળવા માટે તમારે કોઈ વિશેષ અનુષ્ઠાન કરવાન જરરૂ નથી. તંત્ર શાસ્ત્રો પ્રમાણે અપ્સરાઓ અનેક પ્રકારની હોય છે, બધા માટે અલગ-અલગ મંત્રોનો જાપ કરવાનો હોય છે પરંતુ બધાની અનુષ્ઠાન વિધિ એક જ જેવી હોય છે. અપ્સરા પ્રાપ્તિ માટે તમારે સૈથી પહેલા કોઈ શુભ મૂહુર્તની પસંદગી કરવાની હોય છે, જે તમે કોઈપણ યોગ્ય પંડિતન પૂછીને કરી શકો છો.
ત્યાર પછી નહાઈ-ધોઈને સ્વચ્છ વસ્ત્રો પહેરીને કરીને તમે એક અપ્સરાની મૂર્તિ-પ્રતિમાને લો. તેને સુગંધિત પુષ્પોની માળા પહેરાવો. પૂજા-અર્ચના કરો અને મંત્ર જાપ શરૂ કરી દો. સામાન્ય રીતે અપ્સરા સાધના એક દિવસથી લઈને સાત દિવસ સુધી હોય છે. આ દરમિયાન તમારે બાહ્યજગત સાથે એકદમ સંબંધ તોડી નાથવાનો હોય છે અને સાત્વિક જીવન જીવવાનું હોય છે. પૂજા દરમિયાન તમારે તમારી પાસે એક ગુલાબની માળા, પંચમેવા પ્રસાદ, ધીનો દીવો રાખી લેવો જોઈએ. ત્યારબાદ એક સ્ફટિકની માળા લી અપ્સરા મંત્રનો જાપ કરવો જોઈએ.
આગળ વાંચો અપ્સરાઓને બોલાવવાનો મંત્ર કયો છે....
જેવો તમે મંત્ર પૂર્ણ કરશો, અપ્સરા તમારી સામે પ્રગટ થઈ જશે, તમે તેને ગુલાબની માળા પહેરાવી વચન લઈ લો કે તે સદૈવ તમારી સાથે રહસે અને તમારી ઈચ્છા પૂર્ણ કરશે. તમારી ઈચ્છા પ્રમાણે તમારી સાથે માતા, બહેન અથવા પત્નીના રૂપમાં રહી શકે છે.
ओम रं क्षं रंभे आगच्छ आगच्छ क्षं रं ओम नम:।।
આ મંત્રને સિદ્ધ કર્યા પછી તમે જ્યારે પણ અપ્સરાઓને બોલાવવા માગો ત્યારે આ મંત્રનું ઉચ્ચારણ કરો. તે તમારી સામે પ્રગટ થઈને તમારી ઈચ્છા પૂર્ણ કરશે.