કવિતાની હવેની પંક્તિ માં ભાવમાં ભીંજાયેલું પંખી પ્રભુને વિનંતી કરે છે કે મારા બધા વ્હાલા સ્વજનો આ આગ માં વિખૂટયા છે એ બધું તમે જ લખેલું છે તો તમે આ દાવાનળ ને રોકી લો ને....હે પ્રભુ....અહીં રહેવા દો ને...

#એયપંખીડાઉડીજાને #કાવ્યશ્રેણી #દાનબાપુ #વર્ણન

Gujarati Poem by Trilokdan Gadhavi : 111218633

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now