આ શ્રેણીની પાંચમી કડીમાં પ્રભુ પંખીડાને સમજાવતાં કહે છે કે ભાગ્ય લખાયા મારા હાથે પણ તમારા કર્મોના આધારે અને આ મીઠા જનોને ત્યજી દે એ માત્ર આ દાવાનળમાં તને લૂંટવા માંગે છે એટલે એય.... પંખીડા ઉડી જા ને.....

#એયપંખીડાઉડીજાને #કાવ્યશ્રેણી #દાનબાપુ #વર્ણન

Gujarati Poem by Trilokdan Gadhavi : 111218039

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now