આજે ગુરુપૂર્ણિમા દિવસ.
સંકલ્પ લેવો,
આ કળિયુગમાં પોતાનાં ગુરુ પોતે જ બનો.
ઉદ્ધાર ભીતરથી થાય છે.
અને પોતાનાથી અધિક જાતને કોઈ નથી ઓળખતું.
સારા છીએ કે ખરાબ. બધું ભીતર જમા રહે છે.
પ્રકૃતિ માટી ભેગા થઈશું ત્યારે સાથે જાય છે.
બુદ્ધ કહી ગયા છે, "વ્યક્તિને પોતાની જાત સિવાય કોઈ ઊગારી શકતું નથી, જ્યાં સુધી એ ધારે નહિ ત્યાં સુધી."
-@nugami💙