દુનીયા મતલબી છે અેવુ સાંભળ્યુ હતુ, અને આજે સાબીત પણ થય ગયુ.

લોકો અેમ પુછતા કે ધંધા ક્યારે ચાલુ થશે પણ હજી સુધી કોઈઅે એમ નથી પુછ્યુ કે મંદિર ક્યારે ખુલશે
વાહ રે મતલબી દુનીયા....🙏

Gujarati Thought by Dr Tejas patel : 111440430
Dr Tejas patel 4 year ago

એ તો વાલા ભગવાન કરતા પણ મહાન છે પણ આ તો ખાલી દુનીયાની વાત કરી છે

Ashvin Sutariya 4 year ago

તમારે ઘરે મદિર નથી ? માં બાપ ને ભગવાન ગણો તો વધારે સારું બાકી અખા એ કહ્યું છે તિલક કરતા ત્રેપન ગયા , જાપ નાળા ના નાકા ગસ્યા., તોય અખા ને ન આવ્યું જ્ઞાન.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now