શ્વાશ નો પણ વિશ્વાસ કરવા જેવો નથી
કહ્યા વગર જ બંધ પડી જાય છે

દુઃખ એ નથી કે,
કોઈ ખોટું બહુ બોલે છે,

દુઃખ એ છે કે સાચું જાણનારા ચૂપ છે..


જીવતા માણસને પછાડવા માં,
અને
મરેલા માણસને ઉપાડવા માં

લોકો ગજબ ની એકતા દેખાડે છે..

good morning

I can't stop my self to not shear

https://neetsman. com

Gujarati Thought by Steetlom : 111289856

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now