Quotes by Sunil N Shah in Bitesapp read free

Sunil N Shah

Sunil N Shah Matrubharti Verified

@sunilshah180
(63)

ખુબજ ઓછા સયગાળામાં હું મારા એડવોકેટ ના કેટલાક કેસ સંદર્ભે અનુભવો લઈને એક સત્ય હકીકત રજૂ કરતી એક એડવોકેટ ની ડાયરી લખવા માગું છું મને સંપૂર્ણ વિશ્વાસ છે કે મારા વાંચક મિત્રોનો આ સત્ય ઘટના ને હકીકત વિવરણ દરેક ને ખુબજ ગમશે..

આભાર.. ડાયરી બોલે છે ..

"એક એડવોકેટ ની ડાયરી"

Read More

દિકરી

પપ્પાનો એ “પ” કહેશે મમ્મીનો “મ” કહેશે
પા..પા.. પગલી ભરતી દિકરી કાલે મોટી થાશે..

વ્હાલનું તે છે એક ઝરણું તે હરખમાં મલકશેને મલકાવશે
ક્યાંરે ક ઘુટણિયે ચાલતી દરેક દિશા લાગણીથી દીપાવશે
વિરની તે વિરતા,માનવતાને સુતરના એક તાંતણે વણાશે
જીવનમાં હર્ષ, આંનદ, ઊર્મિયાઓને એક નવી અભિલાષા
પપ્પાનો એ “પ” કહેશે..

જોત જોતાં માં આ વ્હાલી દિકરી શાળામાં ભણવા જાશે
પરિણામ સૌથી ઊચું લાવી સમાજ માં નામના મેળવશે
પપ્પાના તો પ્રત્યેક હદયના સ્પંદનમાં તેનુ નામ લખાશે
મમ્મીના સૌ કાર્ય કરીને બસ તેને માત્ર દિકરીજ દેખાશે
પપ્પાનો એ “પ” કહેશે..

લો હવે આવી આ વ્હાલ સોઈ દિકરીની વિદાય વેળા,
ચોરીના એ ફેરમાં જગત આખાનું શ્રેષ્ટ કન્યાદાન કરશે.
પપ્પા-મમ્મી તો એક હદયનો ટુકડો વર પક્ષને સોપશે
ગલી શેરી આજ સુની થાશે માત્ર આસું નું ઝરણું વહેશે
પપ્પાનો એ “પ” કહેશે..

દીકરીતો બે કુળનો દિવો પ્રગટી ને પ્રકાશ ફેલાવશે
દીકરીએજ એક વરદાયની દીકરીએજ એક કલ્યાણી
કુલ ઉધારિણી, તેજ કાળી, દુર્ગા, લક્ષ્મીને સરસ્વતી
દીકરીતો જગત જનની દીકરી એજ “ભાગ્ય વિધાતા”

પપ્પાનો એ “પ” કહેશે મમ્મીનો “મ” કહેશે
પા..પા.. પગલી ભરતી દિકરી કાલે મોટી થાશે..

સુનિલકુમાર એન શાહ
(બી.કોમ,એમ.કોમ,બી.એડ,એલ.એલ.બી)


આજે મારી દીકરીના જન્મ દિન નિમિતે આ કવિતા હું આપની સમક્ષ આ સુંદર રજુઆત જેમાં દરેક પુત્રીના જીવન વિષેની નો પરિચય દર્શાવેલ છે.

Read More

Sunil N Shah લિખિત વાર્તા "મહેશકુમાર એન્ડ પાર્ટી" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19899997/maheshkumar-and-party

Happy Teachers Day.. हमारे जीवन में एक शिक्षक की भूमिका क्या है ? उनके कार्य को विस्तार से यहां प्रस्तुत किया गया है ।

"शिक्षक और शिक्षा का महत्व"

तरासते हैं वह हर चीज का हुनर किताब
के हर पन्नों के सपनों को वह जान देते हैं..
भगवान से भी ऊपर है जिनका दर्जा
उन्हें हम शिक्षक का नाम देते हैं ..

शिक्षा क्या है ? शिक्षा क्यों लेनी चाहिए ?
शिक्षा जिंदगी के किस पहलू में जरूरी है..!
अज्ञानता रूपी अंधकार में वह एक उम्मीद हैं
जो हर विद्यार्थी की जिज्ञासा को विद्या रूपी
दीपकसे प्रज्वलित करते है जिसको हम शिक्षा
का नाम देता है वह गुरु है..वह ईश्वर है ..

भगवान से भी ऊपर है जिनका दर्जा
उन्हें हम शिक्षक का नाम देते हैं ..

शिक्षक एक करोड़ों विद्यार्थियों का आदर्श है
शिक्षक एक सनातन सत्य है वर्तमान भूतकाल और भविष्य का आईना है हर नई सोचका एक
अविष्कार है वह एक ज्ञान की धारा है जिसमें
न जाने कित नेही आदर्शनागरिकों के सर्जक हैं
शिक्षक संपूर्ण है हर नई उम्मीद की पहचान है

भगवान से भी ऊपर है जिनका दर्जा
उन्हें हम शिक्षक का नाम देते हैं ..

सृष्टि पर ज्ञान के हर दृष्टिकोण को व्यापककर्ता
एक उद्दीपक है.. गुरु और गोविंद की परिभाषामें
वही सर्वोपरी है जिनका मूल्य ईश्वर की तुलनासे भी अधिक है वह गुरु पथदर्शक है मार्गदर्शक है
शिक्षक संस्कार है, नई प्रेरणा है आत्मविश्वास है
स्वर्णिम भारत के स्वप्न का प्रथम पायदान है ।

तरासते हैं वह हर चीज का हुनर किताब
के हर पन्नों के सपनों को वह जान देते हैं..
भगवान से भी ऊपर है जिनका दर्जा
उन्हें हम शिक्षक का नाम देते हैं ..

आज हम जो भी है आप ही की बदौलत है ।
Thank you so much.. Teachers
आपका एक विद्यार्थी

सुनिलकुमार नटवरलाल शाह
(Bcom,MCom,Bed,LLB,PGDCA)

Read More

श्री गणेशाय नम...

किसी के अरमानों को हम पंख देते हैं
किसी के इरादों में हम नहीं जान देते हैं
हर भरोसे हर कामयाबी पर हम साथ देते हैं 
लोक इसलिए हमें ईश्वर का नाम देते हैं ।

कुछ ढोल ताशे और नगारों की धुन पर हमें 
नवाजा गया अबील गुलाल के रंग के बीच हमें फूलों से सजाया गया हमारे स्थापन के पर्व पर चारों तरफ गूंज श्रीगणेशा देवा श्रीगणेशा देवा

सुंदर से पंडाल में हमें रखा गया चारों तरफ सजावटे धूप दीप और नैवेद्य की खुशबू थी
हमें लगा शायद पृथ्वी स्वर्ग सेभी सुंदर थी
हर भक्त के मन में आस्था और विश्वास के 
हमें दर्शन हुए हैं सच पूछोतो आज हमें खुद 
अपने भाग्य पर और ईश्वर होने का गर्व था  

वक्त के अनुसार हमारी भी सुंदर आरती होने
लगी भक्त दो हाथ जोड़े, अपनी ध्वनि देकर
हमें पुकार रहा था उनके मन के भीतर में रहे
ईश्वर को वह जगा रहा था हर मुश्किल हर एक
समस्या का समाधान एक उम्मीद मैं हम्ही थे

हरभक्त के मन की श्रद्धाके हर दीप में हमें थे
कहते हैं शान और शौकत दुनिया में हर एक की एक ना एक दिन तो चली जाती है समय बीत ते हुए अब हमारी विसर्जन की गड़ी आने लगी..
बड़े हो सो उल्लास से हमें नदी के उस पार ले जाया गया किसी ने पानी में रख दिया तो कोई
यूंही नदी, तालाब के किनारे पर हमें छोड़ गया

चंद पल के हम मेहमानथे ईश्वर और भगवान 
थे अब शायद हमें इसी जमीन पर पूरे साल
यूं ही रहना है ठंडी गर्मी धूप सभी हमको ही सहना हैं जिसका हमने निर्माण किया आज वही हमें विसर्जन के लिए छोड़ गया.. मत करो ओ दुनियावालों कभी  ऐसी श्रद्धा और भक्ति 
जिसमें भगवान की गरिमा को ठेस पहुंचे । 

किसी के अरमानों को हम पंख देते हैं
किसी के इरादों में हम नहीं जान देते हैं
हर भरोसे हर कामयाबी पर हम साथ देते हैं 
लोक इसलिए हमें ईश्वर का नाम देते हैं ।

Sunilkumar N Shah
(BCom,MCom,Bed,LLB,PGDCA)

सभी पढ़ने वालों को मेरा यह भाव पूर्वक निवेदन है कि आप जिसे श्री गणेश जी समझते हैं उसकी कुछ रोज पूजा करके आप विसर्जन के लिए नदी तालाब नाले में छोड़ देते हैं.. पता है उनकी बात में स्थिति क्या होती है ? आप समझ सकते हो और देख भी सकते हो.. ! अगर गणेश स्थापना तो उनका विसर्जन मत कीजिए नदी में स्नान करवा कर उन्हें वापस ले जाइए ताकि दूसरे साल भी वही गणेश जी काम में .. उनके पीछे जो किया जाने वाला खर्च कुछ गरीब अनाथ बच्चों की पढ़ाई में जा जरूरतमंदों को कुछ मदद की जाए तो जरूर से आपकी दुआ श्री गणेश जी के मन के द्वार तक पहुंच जाएगी।
।आभार।
क्षमा याचना के साथ..🙏

Read More
epost thumb

#अप्रचलित .. Lyrics..Word अनजान

अनजान थे हम इस वक्त के दौर में 
नजरों से नजरें क्या मिली शायद हमें लगा
एक पहचान मिल गई......... २

आपकी हर नजर को छू रही है
दिल की गहराइया......... २
कुछ कही कुछ अनकही सी
मुलाक़ात हो गई.. मुलाकात हो गई ..

पलकों के तराजू में,
नैनों से यू तोल के रखा था
बिन कहे बिन सुने इशारों
से ही कुछ बात हो गई ।

अनजान थे हम इस वक्त के दौर में 
नजरों से नजरें क्या मिली शायद हमें लगा
एक पहचान मिल गई......... २

इश्क की हर परछाई को
ख्वाबों में तराशा था जिसने
लगता है आज उन्हीं से मुलाकात हो गई ।

आपकी हर नजर को छू रही है
दिल की गहराइया......... २
कुछ कही कुछ अनकही सी
मुलाक़ात हो गई.. मुलाकात हो गई ..

Sunilkumar Shah

Read More
epost thumb

#बेख़बर

अपनी कुछ बेबसी को भी बिखेर कर तो देखो बेखबर सी जिंदगी में कुछ रंग भर जाए.. हर बची हुई सांसो को नई उम्मीद से जोड़ो शायद जिंदगी जीने की कोई वजह मिल जाए..

To be continue..

Read More

Happy Rakshabandhan ..

સુતરના તાંતણે વનાયેલ એક જન્મ નહી
જન્મો જનમનું એક શ્રેષ્ઠ બંધન છે..

ક્યાંક એક અભિલાષા માં દરેક જગ્યાએ
આશા છુપાયેલી હોય છે, બાળપણમાં દરેક
ભૂલ ને સહજતાથી સ્વીકાર કરી, સમજાવતી
સંભાળતી જરૂર જણાય ત્યાં વઢતી એક સ્નેહ
પ્રેમ,કરુણા અપાર વરસાવતું એક બંધન છે.

સુતરના તાંતણે વનાયેલ એક જન્મ નહી
જન્મો જનમનું એક શ્રેષ્ઠ બંધન છે..

પોતાની રક્ષા વિશે ક્યારેય પરવા ન કરતી
ભાઈનો દરેક સમયઅંતરે ખ્યાલ હંમેશા પૂછતી
હદયના દરેક લાગણીના ધબકરા માં સમાયેલ
વીર ની વીરતા અને બહેન ની માનવતા સાથે
બંધાયેલ એક સર્વ શ્રેષ્ઠ ઋણાનું બંધન છે

સુતરના તાંતણે વનાયેલ એક જન્મ નહી
જન્મો જનમનું એક શ્રેષ્ઠ બંધન છે..

દરિયામાં ક્યારેક ભરતી ઓટ આવી શકે છે
ક્યાંક સૂર્ય પણ ગર્મ થઈને રાત્રે તો શીતળતા વરસાવે છે બહેન તણી રક્ષા ની લાગણી
અતૂટ અમૂલ્ય છે સમયના પ્રત્યેક ક્ષણે તે
વધતી ને વધતી જે અનુભવાય તેવું બંધન છે.

સુતરના તાંતણે વનાયેલ એક જન્મ નહી
જન્મો જનમનું એક શ્રેષ્ઠ બંધન છે..

સુનિલકુમાર શાહ

Read More

#खुश

टूटते हैं आसमान से सितारे..
जो जिंदगी के हर मौसम में
झिलमिला के चमकते थे ...!

हर # खुशी हर गम को खुद में ही सिमटते हैं ।
सितारे थे सितारे हैं सितारे ही रहेंगे ।

शायद आसमान से गिरे
अला उसे जमीन तक कभी गिरा नहीं शकता ।
सिमटलेता है खुदा खुद उसको अपने आगोश में
आखिर तक जमीनपर उसको बिखरने नहीं देता

सितारे थे सितारे है सितारे ही रहेंगे ।

मिट्टी में ना कोई उसे मिला नहीं सकता ।
रोशनी दी है पूरी जिंदगी उसने आसमान से।
उसका कर्ज कभी कोई भुला नहीं सकता ।

खुश रहीये हर हाल में सितारों की तरह जनाब
ईश्वर अल्लाह हर हाल में आपको सवारे गा
किसी की नजरों में बेवजह शायद गिर जाओ ।
अगर सच्चाई और नेकी होगी आपमें ।
खुदा खुद की नजरों से कभी गिरने नहीं देगा ।

सितारे थे सितारे है सितारे ही रहेंगे ।
आखिर जमीन तक कोईउसे बिखेर नहीं सकता l

Sunilkumar N Shah
(BCom,Mcom,Bed,LLB,PGDCA)

Read More

#બેહોશ

આ સમયે કંઇક બ્લેક એન્ડ વાઈટ ટીવી નો હતો ટીવી પણ કેવું સામાન્ય દેખાય પછી જ રજરિયા આવે ક્યારેક..! એન્ટેના સેટ કરવું પડે ધીમે રહીને ટ્યુનર ફરવું પડે ત્યાર પછી ટીવીમાં કંઈ દેખાવાનું શરૂ થાય.. સવારે નાના બાળકોનું શૈક્ષણિક કાર્યક્રમ આવતો અને તેમાં રહેલી એક વાર્તા ખરેખર મને ખુબ જ ગમતી ચલો આજે તેને સમજીએ..

પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થાય છે. આજ શિવજી વિશે એક વાર્તા જે મેં નાનપણમાં નિહાળી હતી અને મારી મનુસ્મૃતિમાં આજ પણ જીવંત છે.

સાધુઓનું એક સમાજ કાવડમાં જળ લઈને
શિવજી ને અભિષેક માટે જઈ રહ્યું હતું. તેમાં કેટલાક એકબીજાની સાથે ચાલતા રસ્તો ખૂબ જ વિકટ હતો અને ખૂબ મોટું જંગલ વેરાન વિસ્તાર બધાને એકબીજા ની જરૂર પડે તેવી જગ્યા ક્યાંક જંગલ ના કાંટા તો ક્યાંક પહાડ વિસ્તાર નાના પથ્થરો ના લીધે ચાલવામાં દરેક વ્યક્તિને ખૂબ તકલીફ પડતી..

"બમ બમ ભોલે".."બમ બમ ભોલે" નાદ ચારે દિશાઓમાં ગુજતો.. દરેક કાવડ ઉઠાવીને કાવડિયા નીકળી ગયા હતા.

કાળઝાળ ગરમીનો સમય હોવાના લીધે પાણીની જરૂરિયાત મનુષ્ય પશુ પંખીને સમાન હતી. દરેક સાધુ કાવડીયા ને માત્ર ને માત્ર શિવજીના એ મંદિરમાં અભિષેક કરવાની કાલવેલી હતી. એકલા લાંબી લાકડી ખભા પર લગાવો અને બંને બાજુ શિવજીને અર્પણ કરવા માટે જળ ભરેલો હતો તેવું કાવડ લઈને સાધુ સમાજ નીકળ્યા હતા નિરંતર ચાલતો જતો હતો.

અત્યંત કપરી પરિસ્થિતિમાં ચાલતાં એક ઘેટાનું બચ્ચું ગરમીના લીધે પાણી પીવાની તૃષ્ણામાં તરફડિયા ખાતુ ખાતું હતું.. દરેક કાવડિયાઓ નજરે નિહાળી રહ્યા હતા અને તેની સામે જોતા તેમને ખ્યાલ તો આવી ગયો. આ સમયે તેને પાણીની ખૂબ જ જરૂર છે તેનો જીવ માત્ર પાણી માટે અટકી રહ્યો હતો.. દરેક સાધુ સમાજ તેને જુએ છે.. એમાંના એક સાધુ આગળ આવીને પોતાના કાવળમાં ભરેલું જળ તેના હાથથી છકોરીને મોઢામાં નાખે છે # બેહોશ અવસ્થામાં આવેલ તે ઘેટાનું બચ્ચું થોડું ભાનમાં આવે છે ત્યારબાદ તે સાધુ કાવડ માં રહેલું બંને પાણી ઘેટા ના બચ્ચા ને પીવડાવીને તેનો જીવ બચાવી લે છે..

આ ઘટના નજરે નિહાળી ને સાધુ સમાજનું આધિપત્ય કરતા સાધુ નું ટોળું એકદમ ગુસ્સે થઈ જાય છે.."ખબર નથી પડતી આટલા દૂરથી જળ લાઇને આવ્યો છે અને વેડફી નાખ્યું હવે શિવના મંદિરમાં અભિષેક કેવી રીતે કરશો અત્યંત ધ્રુણાસ્પદ શબ્દ બોલીને સાધુ સમાજ માંથી તેને હડધૂત કરે છે અને તેનો બહિષ્કાર કરે છે..

ધીમે ધીમે ચાલીને અંતે સાધુ સમાજના કાવડિયા ઓ શિવ મંદિરમાં પહોંચી જાય છે.. બધા પોતાનું કાવડ ખોલી તે પાત્ર માં રહેલ પાણી શિવને અર્પણ કરવાનો પ્રયત્ન કરે છે.. પરંતુ આશ્ચર્ય છે કોઈના કાવડમાં પાણી નથી.. કાળઝાળ ગરમીના લીધે પાણી સુકાઈ જાય છે.. એક એક માત્ર સાધુ કે જે મૂંગા જાનવર ની સેવા કરી હતી તેના કાવડ માંજ પાણી નીકળે છે અને તે પોતે અભિષેક કરે છે અને આખા સાધુ સમાજ તેના પાત્રમાંથી અભિષેક કરાવીને ધન્યતા અનુભવે છે.. અસ્વીકૃત કરેલ સાધુ સમાજ ફરીથી તેની વાજતે ગાજતે સ્વીકૃતિ કરે છે...

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ.. બ્રહ્માંડના અધિપતિ પોતે પ્રભુ છે તે સૃષ્ટિના કણેકણમાં સમાયેલ છે.. એ પાણીના ટીપા થી જો જીવનું કલ્યાણ થતું હોય તેમાં શિવનું કલ્યાણ પણ આવી જાય છે.. માત્ર ઈશ્વરને પામવા કઠિન પરિશ્રમ કરીને દૂર મદિરે જવું એ જરૂરી નથી.. ઈશ્વર દરેક જીવમાં સમાયેલ છે..

હર હર ભોલે..ઓમ નમઃ શિવાય..ભોલે કે દરબાર મેં સબકા ખાતા હૈ..

સુનિલ કુમાર શાહ

Read More