The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
રાધા કૃષ્ણ ની પ્રિયેસી હતી રુકમણી કૃષ્ણ ની પત્ની... બન્ને નું સ્થાન કૃષ્ણ ના જીવનમાં અભિન્ન અંગ..... .તોપણ રાધા ને કૃષ્ણ ની પત્ની બનવું હતું અને રુકમણી ને પ્રિયેસી.....
આપણે કોના થી રિસાઈ જે પોતાનું હોય તેનાથી જ રિસાઈ એટલે આપણા પ્રિયજન ને મનાવા જ જોઈએ માઁ બાપ હોય હોય કે કોઈ દોસ્ત હોય પછી હોય આપણા હમસફર હોય સામે વાળા ને આશા હોય છે મને મનાવવા આવશે અને હા રિસાવા વાળા ને પણ અટલું ના રિસાવું જોઈએ કે સામેવાળા નો જીવ નીકળી જાય મનાવે તો માની જવું જોઈએ
14 february મારી માટે પ્રેમ નો દિવસ જ રહેશે પણ દેશ માટે શહીદી નો પ્રેમ નો દિવસ આ દિવસે 40 આર્મી જવાનો એ દેશભક્તિ ના પ્રેમ મા પ્રાણો ની આહુતિ આપી જય જવાન.. જય હિદં
દોસ્તો દિલની લાગણીઓ ને દર્શાવવા માટે શબ્દો ની જરૂર નથી પડતી આપણા પાર્ટનરની આંખો મા જોઈને ખબર પડી જાય કે એના મનમાં શું ચાલે છે એ શું કહેવા માગે છે કે એને શું તકલીફ છે જેને કહ્યા વગર જ ખબર પડી જાય ને એને એકબીજા ના સાચા હમસફર કહેવાય આંખો ના રસ્તે થી દિલમાં પહોંચી જાય ને That's true love. અનકહીયા જઝ્બાત કયારેક આંખો વર્ણાવી જાય છે આંખો ની અનેરી ભાષા વડે
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser