Quotes by man patel in Bitesapp read free

man patel

man patel

@manpatel5721


સુગંધની સરવાણી

કોઈપણ ફરિયાદ કે નિંદા વિના ફક્ત એક દિવસ વિતાવો પછી અનુભવો શાંતિ અને સુખ બીજે ક્યાંય શોધવાની જરૂર નથી.

જય શ્રી ક્રિષ્ના

Read More

પ્રેમથી કોઈના દિલને વશ કરી શકો
પણ દિમાગ ઉપર કબજો કરવા જશો
તો દિલ પણ ખોઈ બેસશો.

જય શ્રી કૃષ્ણ

જિંદગી માં કોઈ સાથે પણ ગુસ્સાથી વાત ન કરો,
શું ખબર કોણ કેવી મુશ્કેલીઓથી લડીને પણ..
તમને હસીને જવાબ આપતા હોય..!!

જય શ્રી કૃષ્ણ

Read More

ક્યારેક એકલામાં બેસીને ખુદ થી
જ વાત કરીને જોજો સારું લાગશે.
કેમકે, તમારા સિવાય તમને કોઈ નહીં સમજી શકે.

જય શ્રી કૃષ્ણ

Read More

સાચું બોલનારને જૂઠની ખબર ના હોય તેવું બને,
પરંતું ખોટું બોલનારને સત્યની ૧૦૦ % ખબર હોય છે.

જય શ્રી કૃષ્ણ

કોઈની ખુશી માટે આપણે નિમિત્ત બની
જઈએ એના જેવું કોઈ શ્રેષ્ઠ કર્મ નથી.

જય શ્રી કૃષ્ણ

શ્રી કૃષ્ણ કહે છે........
આ સંસાર મા ક્યારે કોઇ જગ્યા અથવા કોઇ વ્યક્તિથી તમારો મોહ ઉઠી જશે એ તમને પણ નહિ ખબર પડે અને તમને છોડી જતી રહેશે પછી એ કોઇ સબંધ હોય અથવા શ્વાસ હોય.....
દુનિયા મા જેટલી વસ્તુ અથવા માણસ પ્રત્યે તમારો મોહ છે એ બધી મારી માયા છે.... એતો ઠીક માણસ ની જોડે જે ઘટના થાય છે એની જવાબદારી પણ હું સ્વયં નથી લેતો.... એમાં પણ હું કોઇ વ્યક્તિ વિશેષ કે કોઈપણ ને નિમિત્ત બનાવું છુ અને પછી એજ વ્યક્તિ કે કોઈપણ  તમારી જોડે એ બધું કરાવી લેશે જે બધું પેહલા થી જ નક્કી છે
માટે જિંદગી જીવવા આપી છે તો જીવો અને બાકી બધું મારા પર છોડી દયો.....

!! જય શ્રી કૃષ્ણ !!

Read More

!! સત્ય !!
એવું ક્યારેય ના માનવું.... જેના પક્ષ માં વધારે લોકો હોય એ સાચું હોય... કારણકે દુર્યોધન ના પક્ષ મા નેવું ટકા લોકો હતા પણ સાચું કોણ હતુ ખબર છે ને પાંડવો સાચા હતા મતલબ જ્યારે તમે સાચા હોવ તો ભલે ને સામે જૂઠા ની ફોઝ હોય ઈશ્વર તમારો સાથ આપેશે માટે કોઇ દીવસ ડરવું નહીં અને સત્ય નો સાથ છોડવો નહિ

!! જય શ્રી કૃષ્ણ !!

Read More

જે ક્ષણે આપણું મન બીજા માટે સારું વિચારવા લાગે છે.

તે જ ક્ષણથી આપણા જીવનમાં શાંતિ ની શરૂઆત થાય છે.

જય શ્રી કૃષ્ણ

Read More

જો ત્રણ સેકંડ હસવા થી ફોટો સરસ આવતો હોય તો વિચારો હંમેશા હસતા રહેવાથી જીંદગી કેટલી સરસ લાગે

હંમેશા હસતા રહો....

જય શ્રી કૃષ્ણ

Read More