The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Largest industry હમણાં જ કોઈએ મને સવાલ પૂછ્યો - "દુનિયાની સૌથી મોટી ઈન્ડસ્ટ્રીઓ કઈ ? જેમાં અઢળક રૂપિયા છે" મને હતું કે - 8.2 બિલિયન ના પોપ્યુલેશન ને ખાવા નું કેટલું જોઈતું હોય તો સૌથી મોટી ઇન્ડસ્ટ્રી તો ફૂડ ઇન્ડસ્ટ્રી હોવી જોઈએ પરંતુ અચરજ ની વાત છે કે - સૌથી મોટી ઈન્ડસ્ટ્રીઓ માં 1 - ડિફેન્સ માટેના શસ્ત્રો ની ઇન્ડસ્ટ્રી સૌથી મોટી છે ત્યાર પછી 2 - દવાઓ અને મેડિકલ ઇન્ડસ્ટ્રી અને ત્રીજા નંબરે 3 - આલ્કોહોલ ની ઇન્ડસ્ટ્રી છે બસ, આટલું જાણ્યા પછી તો એક જ સવાલ બાકી રહી ગયો જે સવાલ મેં એમને પૂછ્યો કે "આમાં આપણે ક્યાં છીએ ? - (Weapons, Pharma, & Alcohol) આ ઇન્ડસ્ટ્રી ના લાભાર્થી છીએ કે આ ઇન્ડસ્ટ્રી ને વધારવામાં ફાળો આપનાર ?" ONE MUST CHOOSE WISELY 🙏🙏🙏
HARD TRUTH BUT WIRLD WORKS THIS WAY ONLY
🚩 *શ્રાદ્ધની સમજ* 🚩 આ સૃષ્ટી એટલે કે પૂરા બ્રહ્માંડને *૧૨ રાશિથી* બાંધ્યું છે. તેમાં *મેષ રાશિને સમગ્ર વિશ્વનું પ્રવેશદ્વાર માનવામાં આવે છે* અને તેજ પ્રમાણે *મીન રાશિ મોક્ષનું દ્વાર માનવામાં આવે છે.* *આ મીન રાશિ બ્રહ્મલોક કે દેવલોક સાથે જોડાયેલી છે જ્યારે કન્યા રાશિ પિતૃલોક કે ચંદ્રલોક સાથે જોડાયેલી છે* *હવે ખગોળ શાસ્ત્રના આધારે ૧૫ જુલાઈ પછી સૂર્યદેવતાની દક્ષિણયાત્રાની શરૂઆત થાય છે જેને આપણે દક્ષિણાયણના સૂર્ય કહીયે છીએ.* *આ દક્ષિણાયનના સૂર્ય ધીમે ધીમે કન્યા રાશિ અને તુલા રાશિ તરફ જાય છે અને ત્યાં પિતૃલોકને જગાડે છે.* *આ દક્ષિણાયનના સૂર્યની યાત્રા ૧૫ સપ્ટેમ્બર પછી કન્યા રાશિમાં પ્રવેશે છે ત્યારે પાતાળલોકમાં રહેલા પ્રેતયોનીને જાગ્રત કરે છે.* હવે સમજવાની વાત એ છે કે *સંસારમાં મૃત આત્માની ગતિ બે રીતની હોય છે.* જેઓ *સંતકક્ષાના અને પુણ્યશાળી જીવો* હોય તેઓ મરણ બાદ *દેવયાન તરફ ગતિ કરે છે* અને *અતૃપ્ત આત્મા પ્રેતયાન તરફ ગતિ કરે છે*. *દેવયાનનો* સીધો સંબંધ *સૂર્ય* સાથે હોય છે અને *પ્રેતયાનનો સબંધ ચંદ્ર સાથે* હોય છે *ચંદ્ર સૂક્ષ્મ જગતને સંભાળે છે* અને તેથી *ચંદ્રલોકને પિતૃલોક* પણ કહેવાય છે. *શાસ્ત્રમાં વર્ણવ્યા મુજબ ચંદ્રની ૧૬ કળા છે આ ૧૬ કળા આપણા હિન્દૂ પંચાગની ૧૬ તીથી સાથે જોડાયેલી છે પુનમથી અમાસ ૧૬ તીથી હોય છે તેમ સુદ અને વદ ની તમામ તીથી રિપીટ થાય છે.* આમ *મૃત્યુ* પછી *આત્મા* જે *તિથિએ* મરણ પામે તે મુજબ *ચંદ્રની કળામાં* સ્થાન પામે છે. *એકમનું* મરણ થયું હોય તે *પહેલી કળામાં*, તે મુજબ જે પણ *તિથિએ* મરણ પામે તે *ચંદ્રની* કળા માં સ્થાન પામે છે. જ્યારે *સૂર્ય કન્યા રાશિમાં* આવે છે ત્યારે *ભાદરવા સુદ પૂનમ* આવી જાય છે અને તે *ચંદ્રલોકમાં પિતૃઓને* જગાડે છે. તે સમયે *ચંદ્રની ૧૫મી કળાના* દ્વાર ઉઘડી જાય છે અને તેમાં રહેલા *પિતૃ પૃથ્વી* પરના તેમના સંબંધીને ત્યાં જઈ શકે તેવી વ્યવસ્થા છે. આમ *પુનમથી પછી દરેક કળાના દ્વાર ખુલતા જાય છે* અને તેમાં વસતા *પિતૃઓ* પોતપોતાના ઘરે આવવા શક્તિમાન બને છે. *ચંદ્રનું આધિપત્ય દૂધ* અને *ખીરનું* રહેલું હોવાથી *શ્રાદ્ધ પક્ષમાં દૂધપાક કે ખીરનું* મહત્વ વિશેષ છે. આમ દરેક *પિતૃ* તેમના નજીકના *સ્વજન પુત્ર કે પૌત્રના ઘરે* આવે છે અને *શ્રાદ્ધ પામી સંતૃપ્ત* થાય છે અને *આશીર્વાદ* આપતા જાય છે જે *પરિવાર કુટુંબની ઉન્નતિ* કરે છે. જે *પિતૃનું શ્રાદ્ધ* કરવામાં નથી આવતું તે *અતૃપ્ત અવસ્થામાં* પાછા જાય છે અને મનોમન ઉદાસ બની જાય છે તેનું *વિપરીત પરિણામ* કુટુંબને ભોગવવું પડતું હોય છે. આ *અતૃપ્ત પિતૃ* ફરી એકવાર *અમાવસયાને* દિવસે અચૂક પાછા પોતાના *સ્વજનના* ઘરે આવે છે જેથી તેને આપણે *સર્વપિતૃ અમાવાસ્યા* *કહીયે છીએ. આ દિવસે ભૂલ્યાચૂક્યાં દરે પિતૃનું શ્રાદ્ધ* *નો મહિમા ઘણો છે અને તે અનાયાસે બાકી રહેલા *પિતૃઓને સંતૃપ્ત* *કરવાનો મોકો મળે છે.* *આથી દરેક *પરિવારે શ્રાદ્ધ કરવું* *જ જોઈએ તે દિવસે *બ્રાહ્મણ, બહેન દીકરી અને ભાણેજોને* *જમાડી શક્તિમુજબ દક્ષિણા આપવાથી અને *કાગવાસ નાખવાથી પિતૃને* *પહોંચે છે.* *આ હકીકત શાસ્ત્ર આધારિત છે અને સૌ જન આમાં શ્રધ્ધા રાખી કરે તે માટે તેને શ્રાદ્ધ નામ આપવામાં આવ્યું છે.* *શક્ય છે કે આજ ના દિવસો માં ઉપરોક્ત જ્ઞાન જો હોય તો કદાચ શ્રાદ્ધ ની પ્રવૃત્તિ નું માહાત્મ્ય ખબર પડે....* 🙏🏻 *પિતૃ દેવો ભવઃ* 🙏🏻
HAPPY BIRTHDAY KANHA
ચાંદી હમણાં જ કોઈકે કહ્યું કે થોડા જ સમય માં ચાંદી નો ભાવ વધી જવાનો આદત મુજબ મેં ભાવ-તાલ ચેક કર્યા ચાંદીના ભાવ ને લઇ ને મને યાદ આવે છે કે મારા દાદાજી કહેતા હતા કે 1oz. સોનુ અને 12oz. ચાંદી સરખા જ ભાવ માં આવે પછી મારા ફાધર કહેતા હતા કે અત્યારે 1oz. સોનુ અને 82oz. ચાંદી સરખા જ ભાવ માં આવે છે અને COVID માં મેં ભાવ ચેક કર્યો હતો તો 1oz. સોનુ અને 105oz. ચાંદી સરખા જ ભાવ માં આવતું જોયું હતું હમણાં જ કોઈ બીજી વ્યક્તિ પાસેથી ફરીથી સાંભળવા મળ્યું કે થોડા જ સમય માં ચાંદી નો ભાવ વધી જવાનો વધારે ડિટેઇલ માં જાણવાની કોશિશ કરતા અમુક વાતો સમજાઈ કે આવનારો જમાનો બદલાય છે અલગ અલગ ઈન્ડસ્ટ્રીઓ માર્કેટ માં આવે છે મને થયું કે કશુંક તો હોવું જોઈએ જે આ નવી આવતી અલગ અલગ ઇન્ડસ્ટ્રી ને ચાંદી સાથે સાંકળતી હોય… પછી ઇન્ડસ્ટ્રી ના સ્ટ્રેટેજિક એક્ષપર્ટ ના રિપોર્ટો ઉપરથી જાણવા મળ્યું કે 1 રીયુઝેબલ બેટરી માં સિલ્વર વાપરવાથી બેટરી ની કાર્યક્ષમતા વધે છે.. સિલ્વર બેટરી ને કાટ ચઢતા બીજી મેટલ ના પ્રમાણમાં વધારે બચાવે છે બેટરીના ચાર્જિંગ સ્પીડ માં સિલ્વર વધારો કરે છે અને એટલે જ તો ચાંદી નો ઉપયોગ ઇલેક્ટ્રિક વાહનો માં થાય છે 2 ચાંદી નો ઉપયોગ સોલાર પેનલ માં થાય છે - કેમ કે - સિલ્વર થી સનલાઇટ ને વપરાશ લાયક એનર્જી માં રૂપાંતરિત કરી શકાય છે વિશ્વાસ આવે એવી વાત નથી પણ 1 MW ની સોલાર પેનલ માં વપરાતી ચાંદી લગભગ 40 કિલો આસપાસ હોય છે.. 3 ચાંદી AI વૃદ્ધિ માટેની જે મહત્વપૂર્ણ મેમરી ચિપ્સ છે એમાં વપરાય છે અને આ ઉપરાંત 4 ચાંદીનો ઉપયોગ high-density સર્કિટ બોર્ડ, ધારદાર કમ્પ્યુટિંગ ઉપકરણો, કમ્પ્યુટર, સ્વીચ, ઇન્ડસ્ટ્રીયલ ઈલોકટોનિક સાધનો, રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન, ઇલેક્ટ્રિક વાહનો, અને મોબાઈલ ફોન... આ બધામાં ચાંદી નો ઉપયોગ થાય છે... હવે લાગે છે કે વાત ખોટી નથી થોડા જ સમય માં ચાંદી નો ભાવ વધી જવાનો ચાલો, થાય એટલું ઇન્વેસ્ટ ચાંદી માં કરી લઈએ.... 🙏🙏🙏
सरकार को पढ़ना इतना ज़रूरी नहीं लगता जितना सोना ख़रीदना ज़रूरी लगता है… ??? क्यों की पढ़ाई पर १८% टैक्स तय है जबकि सोना ख़रीदने पर ३% टैक्स है कभी गिना था ?? सोचा था ?? समझा था ?? कितना साधारण गणित है, पर किसको समझ आता है ?? 🙏🙏🙏
सरकार को गुटखा से जितना इनकम होता है उससे पंद्रह गुना ज़्यादा खर्च गुटखा से होने वाली गन्दकी की सफ़ाई और उस गुटके से होने वाले कैंसर के इलाज में होता है मतलब ज़हर को बेचने से एक रुपये का मुनाफ़ा मगर उस ज़हर के प्रभाव को ख़त्म करने का पंद्रह रुपया खर्चा लग रहा है कितना साधारण गणित है, पर किसको समझ आता है ?? 🙏🙏🙏
થોડા સમય પહેલા હું 2023 નો રિપોર્ટ વાંચતી હતી - કે - ઇન્ડિયન ઓરિજીન, જે કી-એમ્પ્લોઈ બનીને દુનિયાની મોટી મોટી કંપની ના CEO ની પોઝિશન સંભાળે છે અને જેમની ઉપર ભારત વારે વારે ગર્વ લીધા કરે છે,… આવી વ્યક્તિઓ જે ભારતીય છે અને પોતાના ટેલેન્ટ નો લાભ વેદેશી કંપની ઓને આપે છે મને એમ થાય છે કે - આવા લોકોના એક એક કમેન્ટ ઉપર કંપની ઓના શેર ના ભાવ માં પણ ફેરફાર થઇ જતો હોય છે .. તો પછી પહેલગામ અટેક હોય કે મુંબઈ ની તાજ હોટેલ પર થયેલો અટેક હોય કે જમ્મૂ-કાશ્મીર નો રાજૌરી અટેક હોય અથવા તો ઉરી અટેક હોય,.. જયારે જયારે દેશમાં કોઈ મોટું કાંડ થાય છે,.. ત્યારે ત્યારે આ બધા માંથી કોઈ એક પણ વ્યક્તિ જાહેર માં આવી ને આવા ટૅરરનો સખત ભાષામાં વિરોધ કેમ નથી કરતા ? અગર એ લોકો માત્ર પગાર લેવા જ આવી મોટી મોટી કંપની ઓના CEO બન્યા હોય તો એમની ઉપર ગર્વ લેવાનો કોઈ મતલબ છે ખરો .... ? ( આ સવાલ તો જે એમની ઉપર ગર્વ કરતા હોય એમની માટે જ છે... ) *** જાણવું છે આ ટોપ 20 ની યાદી માં કોણ કોણ આવે છે ? *** Sundar Pichai - Current Status: CEO of Google and Alphabet Satya Nadella - Current Status: CEO of Microsoft Neal Mohan - Current Status: CEO of YouTube Ajay Banga - Current Status: President of the World Bank Group Nikesh Arora - Current Status: CEO of Palo Alto Networks Vivek Sankaran - Current Status: CEO of Albertsons Jayshree Ullal - Current Status: CEO of Arista Networks Shantanu Narayen - Current Status: CEO of Adobe Arvind Krishna - Current Status: CEO of IBM Vasant Narasimhan - Current Status: CEO of Novartis Laxman Narasimhan - Current Status: CEO of Starbucks Sanjay Mehrotra - Current Status: CEO of Micron Technology Vimal Kapur - Current Status: CEO of Honeywell Revathi Advaithi - Current Status: CEO of Flex Niraj Shah - Current Status: CEO of Wayfair Leena Nair - Current Status: CEO of Chanel Anirudh Devgan - Current Status: CEO of Cadence Design Systems Ravi Kumar S - Current Status: CEO of Cognizant Jay Chaudhry - Current Status: CEO of Zscaler Reshma Kewalramani - Current Status: CEO of Vertex Pharmaceuticals 🙏🙏🙏
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser