Quotes by Hemant pandya in Bitesapp read free

Hemant pandya

Hemant pandya Matrubharti Verified

@hemantchayayahoo.com134011
(31.7k)

भय बीन भाव ना जागेे , भय बीन होवे न प्रीत ' भय जो रदय से भागा ' प्रेम सकल सब साजा!!
- Hemant pandya

મતલબી લોકો સાથે શું વહેવાર રાખે? વહેવાર રાખવા સામે ભાઈ માણસ અને એનામાં માણસાઈ જોઈએ.

નાની નાની વાતે દગા કરે, મનદુઃખ રાખે, જાત બતાવે, સમજવાની વાત નહીં,બતાવી દેવાનીજ વાત કરે,
શું આમને મો લાગવાનું?
વાત કરવાની વાત છોડો વાલા, આમની સાથે ભેગા ઉભા હોઈએ તોય સારા ન લાગીએ.વહેવાર તો દુરની વાત.
કારણ?
મન મેલા તન ઉજળા બગલા કપટી અંગ..
મનમાં સ્વાર્થ અભીમાન હીંસા વૃત્તી અને ક્રોધ ભરેલ હોય.
સમજણ લાગણી નહીં
- Hemant pandya

Read More

વીષય ન હોય જેને એતો દુરજો,
તમે તો આમજ કહેતા ભલા કે પ્રેમ સારા લોકોનું કામ નથી..
સારા લોકોજ સમજદાર અને પ્રેમાળ હોય છે, બાકી તમારા જેવાનાનોતો બસ મતલબથીજ વહેવાર હોય છે,

तुम कहते थे कि प्यार अच्छे लोगों का काम नहीं है..
सिर्फ़ अच्छे लोग ही समझदार और प्यार करने वाले होते हैं, बाकी तो बस तुम्हारे जैसे लोगो का तो मतलब से ही व्यवहार होता है,- Hemant pandya

Read More

જીંદગી
- Hemant pandya

માટી ચુન ચુન મહેલ બનાયા, કીયા રંગ રૂગાણ, સોને રૂપેસે મઢીયા ઉસકો, જડે ઉસમે હીરે માણેક રતન, રહને કી બારી આઈ કે છોડ દીનો પડીયો જીવ માન્યો ન માન્યો જાય.. કહે હંમંત ન ઘર તેરા યેતો હૈ મીટી કા ઢેર..જા પંછી ઢુંઢ ઠીકાના ના હે તેરા યે રહેન બસેરા...
- Hemant pandya

Read More

પુછીલો રાજા ભરથરીને કે બાવો બનવા પાછળ કારણ શું હતું,
ચક્રવર્તી રાજા રજવાડા રંગ મહેલ છોડી ,ભગવા ધારણ કરવા પાછળ કારણ શું હતું? ખોટા વ્હેમમાં ન રહેતા કે રહેશે કાયમ બધું હેમખેમ , પીગળા જેવી પીગળા ને નીમીત બનવું પડ્યું, આતો વીધી નું વીધાન હતું, બાકી ખોટા વ્હેમમાં ન રહેજે, કે ખબર પણ ન રહે કે આ બે માંથી મારા માટે સહી શું હતું?
- Hemant pandya

Read More

જીંદગી અને મોત વચ્ચે જજુમતા દુખ તકલીફ થી પીડાતા જીવને પણ જીવનની આશ હોય છે,
ભલે રહ્યું જીવનનું સાત્વિક સત્ય કે મોત છે અટલ, છતા બધાને જીવનની આશ હોય છે.
- Hemant pandya

Read More

કોઈ ખોટા માણસ પાછળ સમય બગાડવા કરતાં
કોઈ જરૂરીયાત મંદને ની સ્વાર્થ ભાવે મદદ કરવામાં સમય ફાળવશો તો જીવન નું કલ્યાણ થશે
- Hemant pandya

Read More

માનવીના મન કયારે કેમ બદલાય કંઈ ન કહેવાય..
- Hemant pandya

ભક્તિ ની શક્તિ માં ખુબ તાકાત હોય છે દોસ્તો,
એ માનવીને મહા માનવી બનાવી દે છે,
પરંતુ ભક્તિ દીમાગમાંથી નહીં રદયની ઉર્મીઓ માંથી જાગવી જોઈએ
- Hemant pandya

Read More