ભગત ગીતા અછાપય ૭ શ્લોક ૭ ~ શ્રીકૃષ્ણ "સૂત્રે મણિગણા ઇવ" અર્થાત્ આખું જગતમાં પરોવધી મણિઓ પેઠે મારા ગુંથું થયેલું છે.
ચર-અચર સુખનું સર્જન છે. સૌમાં એક દિવ્ય સ્વજન શક્તિ વિદ્યમાન છે. આપણે સૌ તેના બાળક છીએ, રત્નો છીએ. જેમ કે વિવિધ પ્રકારની વિવિધતા, વિવિધ આકારના, સ્વરૂપના, કદના રત્નો એક સમાન રચના જોડાઈને એક સુંદર માળા છે. તેમ જ સ્વભાવમાં રહેલ વિવિધ રચનાત્મક સર્જન જે જોઈને જોતા વિવિધ રંગ,આકાર, આકાર,સ્વરૂપ વિશેષતાઓ યુક્ત છે; પણ તે સર્વમાં એક જ પરમાત્મા વિરાજે છે.
આપણે સૌ એક જ પ્રતીકના નેતા છીએ, વિવિધતા-વિશિષ્ટ શક્તિ અહંકાર નટકે વિશેષતા વિવિધતાનો દ્વેષ પણ નત્વ. કે હું અને તું એક જ છીએ. આપણે સૌ સમાન છીએ. કોઈ પણ વ્યક્તિ રાગ કે દ્વેષ કરવા માટે તે પોતાની સાથે જમાનતાનો ગુણ પ્રદર્શિત કરે છે.
બસ પ્રેમ-કરુણા-આદર-સમાન યુક્ત ગુણકારી, નિષ્પક્ષ અંશ આપણેની આરાધનાત્વ. 🌹 અલ્ખ ના ઓટલે 🌹
ભક્તિભાવ, પ્રેમ, આદર, લીનતા આદિ જેવા દૈવીગુણોની ખાતરી કરનારી અને વિશ્વાસી શક્તિ સત્તાધારી એક સ્વાભાવિક સમાન જેમ કૃતિ એટલે નમનસ્કાર. લીન કોઈપણ કૃતિને અર્થ પ્રાપ્ત નથી. લીનતાના પાગલ દ્વારા પિંડ અવતરનાર ચૈતન્યમય સ્ત્રોતને કારણે દરેક કૃતિનું સાધન રૂપાંતર થવાને ચૈતન્યની લાભપ્રાપ્તિ થાય છે અને અર્થપૂર્ણ જીવનપ્રયાની નિર્મિતિ થાય છે. નમનસ્કર આ કૃતિ પિંડને સત્તા આપવાનું કાર્ય કરે છે. પિંડનેલી મહિલા આપવી, એટલે જ યોગ્ય હીચાલોમાંથી બ્રહ્મદંડની સિઝન લહેરોને પોતાનામાં સમાવી ભાવના,
#નમસ્કાર_કરવાના_લાભ
નમસ્કારનો મુખ્ય હેતુ એ છે, કે જેનું સર્જન આપણે નમુસ્કારત્વ કરીએ છીએ તેની પૂછપરછ આ ચપેટમિક વર્ગને લાભ મળતો રહે છે.
#વ્યવહારિક_લાભ*
પરિણામને અથવા સંતોને નમનસ્કર તેમના ગુણ અને કર્મઠત્વનો પ્રમાણભૂત કારણથી પ્રશ્ન જ શાંતિ થાય છે. આપણે તે શક્તિ આચરણ કરવા અને સ્વતઃ પરિવર્તન આણવાનો પ્રયાસ કરવો જોઈએ.
#આત્મિક_લાભ*
૧. નમ્રતા વધવી અને અહંનું પ્રમાણ કરવું
નમસ્કાર કરતી વખતે ‘આપ શ્રેષ્ઠ છો અને હું કનિષ્ઠ છું; મને કશાનું જ્ઞાન નથી, આપ સર્વજ્ઞ છો’ એવા વિચાર મનમાં ચાલતા હોવાથી આપણામાં નમ્રતા વૃદ્ધિંગત થવા લાગે છે અને આપણો અહં ઓછો થવામાં તે મદદરૂપ બને છે.
૨. શરણાગતિનો અને કૃતજ્ઞતાનો ભાવ વૃદ્ધિંગત થવો
નમસ્કાર કરતી વેળા ‘મને કશું જ આવડતું નથી, તમે જ સર્વ કાંઈ કરો, મને આપનાં ચરણોમાં સ્થાન આપો’ એવા વિચાર મનમાં હોવાને કારણે શરણાગત થવાનો અને કૃતજ્ઞતાનો ભાવ વૃદ્ધિંગત થાય છે.
૩. સાત્ત્વિકતા પ્રાપ્ત થવી અને આધ્યાત્મિક ઉન્નતિ ઝડપથી થવી
૧. નમસ્કાર કરવાની મુદ્રા દ્વારા આપણને સાત્ત્વિકતા વધારે પ્રમાણમાં મળે છે.
૨. ભગવાનને અથવા સંતોને નમસ્કાર કરવાથી તેઓની પાસેથી પ્રક્ષેપિત થનારી સૂક્ષ્મ લહેરો, ઉદા. સાત્ત્વિક લહેરો અથવા આનંદની લહેરો આપણને પ્રાપ્ત થાય છે.
૩. ભગવાનને અથવા સંતોને નમસ્કાર કરવાથી આપણને તેઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તેથી આપણી આધ્યાત્મિક ઉન્નતિ ઝડપી બને છે.
શિવાલયમાં નંદીની નજીક અને અન્ય મંદિરોમાં કાચબાની
પ્રતિકૃતિ પાસે ઊભા રહીને નમસ્કાર કરવા પાછળનું શાસ્ત્ર શું છે ?
શિવાલયમાં નંદી પાસે અને અન્ય મંદિરોમાં કાચબાની પ્રતિકૃતિ નજીક ઊભા રહીને દેવતાને નમસ્કાર કરવાથી દેવતા તરફથી આવનારી સાત્ત્વિક લહેરોનો આપણને ત્રાસ થતો નથી અને તે લહેરો આવશ્યકતા પ્રમાણે ગ્રહણ કરી શકાય છે.
#ભગવાનને_સાષ્ટાંગ_નમસ્કાર_કેવી_રીતે_કરવા?
સાષ્ટાંગ નમસ્કાર એટલે ૧. છાતી, ૨. શિર (મસ્તક), ૩. દૃષ્ટિ (આંખો વડે નમસ્કાર કરવો), ૪. મન (મનથી નમસ્કાર કરવો), ૫. વાચા (મુખ વડે નમસ્કાર શબ્દ બોલવો) ૬. પગ, ૭. હાથ અને ૮. જાનુ (ઘૂંટણો), જમીનને સ્પર્શીને નમસ્કાર કરવો.
આ રીતે કરવામાં આવતા નમસ્કારને ‘વિધિવત્’ નમસ્કાર એમ કહેવામાં આવે છે. તેમાં કાયિક, વાચિક, અને માનસિક પદ્ધતિથી દેવી-દેવતાઓને શરણ જઈને તેઓને આવાહન કરવામાં આવે છે. આવી રીતે સાષ્ટાંગ નમસ્કાર દ્વારા આત્મશક્તિ જાગૃત કરીને સંપૂર્ણ સ્થૂળદેહ અને સૂક્ષ્મદેહનું શુદ્ધિકરણ કરવામાં આવે છે.
સાષ્ટાંગ નમસ્કારની અન્ય વ્યાખ્યા
ષડ્ રિપુઓ, મન અને બુદ્ધિ એમ મળીને આઠ ઘટકો સમેત ઈશ્વરને શરણે જવું, એટલે સાષ્ટાંગ નમસ્કાર કરવા એવો અર્થ થાય છે.(ષડ્ રિપુઓ એટલે ચિત્ત (અંતર્મન) પર જનમ-જનમના અંકિત થયેલા સંસ્કારોનો આવિષ્કાર. સંસ્કાર એ ચિત્ત સાથે એટલે કે અંતર્મન સાથે સંબંધિત હોય છે અને અંતર્મન એ બાહ્મમનના સંદર્ભમાં સૂક્ષ્મ છે. તેથી ષડ્ રિપુઓ એ સૂક્ષ્મ મન સાથે સંકળાયેલા હોય છે, એમ અહીં કહ્યું છે. સામાન્ય રીતે જેઓને આપણે વિચાર કરનારું મન (બાહ્યમન) અને વિચાર કરનારી બુદ્ધિ એવું સંબોધન કરીએ છીએ, તેઓને અનુક્રમે સ્થૂળમન અને સ્થૂળબુદ્ધિ એમ સંબોધવામાં આવ્યા છે. – સંકલક)
#સાષ્ટાંગ_નમસ્કાર_કરવાની_કૃતિ
૧. સાષ્ટાંગ નમસ્કાર કરતી વખતે પહેલાં બન્ને હાથ છાતી સાથે જોડીને કમરથી વાંકા વળવું અને તે પછી નીચે નમીને બન્ને હાથ ભૂમિ પર ટેકવવા.
૨. પહેલાં જમણો, તે પછી ડાબો પગ પાછળ લઈને સીધો લાંબો કરવો.
૩. હાથોની કોણી વાળીને મસ્તક, છાતી, હાથ, ઘૂંટણ અને પગની આંગળીઓ ભૂમિને ટેકાય, એવી રીતે આડા પડવું અને આંખો બંધ કરવી.
૪. મનથી નમસ્કાર કરવા. મુખેથી નમસ્કાર એમ બોલવું.
૫. ઊભા રહીને છાતી સાથે હાથ જોડીને ભાવપૂર્ણ નમસ્કાર કરવા.
૬. સાષ્ટાંગ નમસ્કાર કરવા શક્ય ન હોય ત્યારે હાથ જોડીને નમસ્કાર કરવા.
#હાથ_જોડીને_નમસ્કાર_કરવાની_કૃતિ
(પદ્ધતિ ક્રમાંક ૧)
અ.
* ભગવાનને નમસ્કાર કરતી વખતે સૌ પ્રથમ બન્ને હાથની હથેળીઓ એકબીજા પર મૂકીને હાથ જોડવા
* હાથ જોડતી વખતે આંગળીઓ થોડી શિથિલ રાખવી.
* હાથની બે આંગળીઓ વચ્ચે જગા રહે નહીં તે રીતે એકબીજા સાથે જોડીને રાખવી.
* હાથની આંગળીઓ અંગૂઠાથી દૂર રાખવી.
* પ્રાથમિક સ્તરના સાધકોએ અને સર્વસામાન્ય લોકોએ નમસ્કાર કરતી વખતે બન્ને હથેળીઓ એકબીજાને જોડીને રાખવી. હથેળીઓ વચ્ચે પોલાણ રાખવું નહીં. સાધના ચાલુ કરીને પાંચ-છ વર્ષ થઈ ગયેલા આગળના સ્તરના સાધકોએ નમસ્કાર કરતી વખતે હથેળીઓ વચ્ચે પોલાણ રાખવું.
(પદ્ધતિ ક્રમાંક ૨)
આ.
* હાથ જોડયા પછી કમરમાંથી થોડું નીચે ઝુકવું
* તે જ વખતે મસ્તક થોડુંક નીચે ઝુકાવીને બન્ને હાથના અંગૂઠાઓનો સ્પર્શ ભૃકુટિના મધ્યસ્થાને એટલે બન્ને ભ્રમરો વચ્ચેની જગાએ કરીને મન તે દેવતાનાં ચરણો પર એકાગ્ર રહે તેવો પ્રયત્ન કરવો.
* ત્યાર પછી જોડેલા હાથ સીધા નીચે લાવવાને બદલે જોડેલા હાથના અંગૂઠા છાતીના મધ્યભાગમાં ટેકાય, એવી રીતે થોડો સમય રાખીને પછી નીચે લાવવા.
#શાસ્ત્ર*
૧. નમસ્કાર કરવા માટે હાથ જોડતી વખતે આંગળીઓ બહુ ટટ્ટાર રાખવી નહીં; કારણકે તેથી પ્રાણમયકોષ અને મનોમયકોષોમાં રહેલા સત્ત્વગુણની પ્રબળતા ઘટી જઈને રજોગુણ કાર્યરત થાય છે.
૨. નમસ્કારની મુદ્રાને કારણે હાથની આંગળીઓમાં દેવતાનું ચૈતન્ય અથવા શક્તિ એન્ટેના પ્રમાણે ગ્રહણ થતી હોય છે. હાથ જોડતી વખતે આંગળીઓ એકબીજા જોડે લગોલગ જોડાયેલી હોવી જોઈએ; કારણ કે જો આંગળીઓ વચ્ચે અંતર હશે, તો બે આંગળીઓનાં પોલાણવાળા ભાગમાં શક્તિનું સંચયન થાય છે અને એ શક્તિનું તરત જ વિવિધ દિશામાં થોડાઘણાં પ્રમાણમાં પ્રક્ષેપણ થવાને કારણે સાધકના દેહને મળી રહેનારો લાભ ઘટી જાય છે.
૩. હાથ જોડયા પછી પીઠમાંથી થોડું નીચે ઝુકવું જોઈએ. આ પ્રકારની મુદ્રા થકી નાભિચક્ર પર દબાણ ઊભું થઈને નાભિસ્થિત પંચપ્રાણ કાર્યરત થાય છે. આ પંચપ્રાણોના શરીરમાં થતી વહન પ્રક્રિયાને કારણે શરીર સાત્ત્વિક લહેરો ગ્રહણ કરવાના કાર્યમાં સંવેદનશીલ બને છે. પંચપ્રાણોની શરીરમાં થતી વહન પ્રક્રિયાને કારણે જીવની આત્મશક્તિ જાગૃત થાય છે. આ ઊર્જાને કારણે જીવનો ભાવ જાગૃત થવામાં મદદ થવાથી તેને દેવતા તરફથી મળી રહેલા ચૈતન્યને વધારે પ્રમાણમાં ગ્રહણ કરવાનું શક્ય છે.હાથોના અંગૂઠાનો સ્પર્શ ભ્રૂકુટીના મધ્યસ્થાને કરવો જોઈએ.
આ મુદ્રાને કારણે જીવમાંનો શરણાગત ભાવ જાગૃત થવાથી બ્રહ્માંડમાં રહેતા આવશ્યક એવા દેવી-દેવતાની સૂક્ષ્મતર લહેરો કાર્યરત થાય છે અને તે જીવના આજ્ઞાચક્રમાંથી અંદર જઈને, આજ્ઞાચક્રને સમાંતર રહેનારા મસ્તકની પાછળ રહેલી પોલાણવાળી જગામાં કેંદ્રિત થાય છે. આ પોલાણમાં ચંદ્ર, સુષુમ્ણા અને સૂર્ય આદિ નાડીઓના દ્વાર એકત્રિત રીતે મળેલા હોય છે. આ પોલાણમાં રહેલી સૂક્ષ્મતર લહેરોની હિલચાલને કારણે સુષુમ્ણા નાડી કાર્યરત થાય છે. તેથી એ લહેરોનું સમગ્ર શરીરમાં વેગવાન સંક્રમણ થવામાં મદદ થવાથી એક જ સમયે સ્થૂળદેહ અને સૂક્ષ્મદેહ એમ બન્નેનું શુદ્ધિકરણ થવામાં મદદ થાય છે.
નમસ્કાર કરવાથી ગ્રહણ કરવામાં આવેલ દેવી-દેવતાઓનું ચૈતન્ય અથવા શક્તિ સમગ્ર શરીરમાં પ્રસરણ પામે તે માટે, નમસ્કાર કર્યા પછી જોડેલા હાથ સીધા નીચે લાવવાને બદલે તે છાતીના મધ્ય સ્થાને હાથના કાંડા છાતીને સ્પર્શી રહે તેવી રીતે રાખવા જોઈએ. છાતીના સ્થાન પર અનાહત ચક્ર હોય છે અને આજ્ઞાચક્રની જેમ અનાહતચક્રનું કાર્ય પણ સાત્ત્વિકતા ગ્રહણ કરવાનું હોય છે. કાંડા છાતીને સ્પર્શીને ટેકવેલા હોવાથી અનાહતચક્ર જાગૃત થઈને સાત્ત્વિકતા ગ્રહણ થવામાં તે સહાય કરે છે.
પરિણામ
આવી રીતે નમસ્કાર કરવાથી દેવી-દેવતાઓનું ચૈતન્ય નમસ્કારની અન્ય પદ્ધતિઓમાંથી પ્રાપ્ત થનારા ચૈતન્ય કરતાં અધિક પ્રમાણમાં શરીરમાં ગ્રહણ થાય છે.
*વડીલોને હંમેશાં નમસ્કાર શા માટે કરવા જોઈએ ?*
વૃદ્ધ વ્યક્તિનો પ્રવાસ એ ધીમે ધીમે દક્ષિણ દિશા તરફનો, એટલે કે યમલોક તરફ (મૃત્યુ તરફ)નો થતો જતો હોવાથી તેના શરીરમાંથી રજ અને તમ લહેરોનું પ્રક્ષેપણ મોટા પ્રમાણમાં થવા લાગે છે. એવા વૃદ્ધ વ્યક્તિની સમક્ષ જ્યારે કોઈ યુવાન વ્યક્તિ જો આવે તો તે યુવાન વ્યક્તિના શરીર પર સદર લહેરોની અસર પડે છે અને તે બન્ને વચ્ચે સૂક્ષ્મ-ચુંબકીય ક્ષેત્ર તૈયાર થાય છે. તેથી તે વ્યક્તિના પંચપ્રાણ ઉપરની દિશામાં ઊંચકાઈ જાય છે. આ રીતે અચાનક પંચપ્રાણોને મળેલી ગતિને કારણે વ્યક્તિને તકલીફ થવાની શકયતા હોય છે. જ્યારે યુવાન વ્યક્તિ વૃદ્ધ વડીલને નમસ્કાર કરે છે, ત્યારે યુવાન વ્યક્તિની સુષુમ્ણાનાડી થોડા ઘણા પ્રમાણમાં જાગૃત થાય છે અને યુવાન વ્યક્તિમાં રહેલો સત્ત્વગુણ વૃદ્ધિંગત થવા લાગે છે. તેથી તેનામાં રહેલા રજ અને તમ ગુણ પર સત્ત્વગુણનો પ્રભાવ પડવા લાગે છે અને તેના પ્રાણ મૂળ સ્થિતિમાં પરત આવી જાય છે. તેથી જ કોઈ વૃદ્ધ વ્યક્તિનું આગમન થતાવેંત તેને તેનાથી નાની ઉંમરની વ્યક્તિઓએ નમસ્કાર કરવાનો આપણે ત્યાં રિવાજ છે.
#લગ્ન થયા પછી પતિ અને પત્નીએ સાથે મળીને નમસ્કાર શા માટે કરવાનો હોય છે ?*
લગ્ન એટલે શિવરૂપી પતિ અને શક્તિરૂપી પત્ની આ તત્ત્વોનો સંગમ કહેવાય છે. દરેક કર્મ એ શિવરૂપી સગુણ ક્રિયાશક્તિ (પ્રત્યક્ષમાં કાર્ય કરવું) અને તે કર્મને ગતિ પ્રાપ્ત કરાવી આપનારી, તેમજ વધુમાં વધુ પ્રમાણમાં નિર્ગુણ સાથે સંબંધિત રહેનારી શક્તિ આદિના સંગમથી પૂર્ણત્વને પ્રાપ્ત થાય છે. લગ્ન પછી બન્ને જીવ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરે છે. ગૃહસ્થાશ્રમમાં એકબીજાને પૂરક બની જઈને સંસાર-સાગરના કર્મ પાર પાડવા અને તે માટે વડીલોનો સજોડે આશીર્વાદ લેવાનું મહત્ત્વનું હોય છે. બન્નેએ સજોડે નમસ્કાર કરવાથી બ્રહ્માંડમાં શિવશક્તિરૂપી લહેરો કાર્યરત થઈને જીવોમાં લીનતાનું સંવર્ધન થઈને ગૃહસ્થાશ્રમમાં પરિપૂર્ણ કર્મ થવા પામીને તેનું યોગ્ય ફળ પ્રાપ્ત થવાથી ઓછામાં ઓછો લેણ-દેણના હિસાબ નિર્માણ થવાનું શકય બને છે. તેથી જ લગ્ન થયા પછી બન્નેએ દરેક કર્મ માટે પૂરક બનીને નમસ્કાર જેવી કૃતિ દ્વારા એકબીજાને અનુમોદન આપવું, એવો ઉપરોકત કૃતિ પાછળનો ઉદ્દેશ્ય છે.
બન્ને હાથ વડે નમસ્કાર કરવા અને એક વડે નમસ્કાર કરવા એ બન્ને વચ્ચે રહેલો તફાવત
બન્ને હાથ વડે નમસ્કાર કરવા, એટલે દરેક કર્મને શિવ અને શક્તિની સાથ આપવી અને એક હાથથી નમસ્કાર કરવા, એટલે કર્તાપણાનો અહેસાસ થવો. તેથી એક હાથ વડે નમસ્કાર કરવા એ હિંદુ ધર્મને સ્વીકાર્ય નથી. કારણ કે હિંદુ ધર્મ એ સંપૂર્ણ રીતે નમ્રભાવ પર આધારિત છે. તેમ જ એક હાથ વડે કરવામાં આવતો નમસ્કાર એ કતૃત્વની ભાવના પર અવલંબિત હોવાથી તે પુણ્યનો સંચય કરતો નથી.
#મૃત_વ્યક્તિને_નમસ્કાર_શા_માટે_કરવા_જોઈએ ?*
ત્રેતા અને દ્વાપર યુગોના જીવ એ કળિયુગના જીવની સરખામણીમાં ખૂબ જ સાત્ત્વિક હતા. તેથી તે સમયે સાધના કરનારા જીવનો દેહત્યાગ થયા પછી તેને દૈવગતિ પ્રાપ્ત થતી હતી. મૃતદેહને નમસ્કાર કરવો, એટલે તે લિંગદેહનું માયાનું કાર્ય સમાપ્ત થઈ જઈને તેને પ્રાપ્ત થનારી અને ઈશ્વર તરફ લઈ જનારી દૈવગતિને નમસ્કાર કરીને તે લિંગદેહ પ્રત્યે આદરભાવ વ્યક્ત કરવાના પ્રતીકસમી પ્રક્રિયા છે. હાલના કળિયુગમાં કર્મકાંડ અનુસાર મૃતદેહને સદ્દગતિ પ્રાપ્ત થવા દેશો, એવી ઈશ્વરને પ્રાર્થના કરીને મૃતદેહને નમસ્કાર કરવાની પ્રથા છે.
જીવની સાત્ત્વિકતા ઘટી જવાથી કળિયુગમાં આ પ્રક્રિયાને પ્રથાનું જ સ્વરૂપ પ્રાપ્ત થયું છે; પરંતુ જ્યાં ભાવ ત્યાં દેવ એ ઉક્તિ અનુસાર મૃતદેહને એટલે જ કે મૃતદેહમાં રહેલા ઈશ્વરને જ આપણે નમસ્કાર કરી રહ્યા છીએ, એવો ભાવ રાખીને જો આપણે તેની સમક્ષ મસ્તક ઝુકાવીશું, તો મૃતદેહમાં રહેલ ઈશ્વરી અંશ પ્રકટ થઈને આપણને તેનો આશીર્વાદ પ્રાપ્ત થવામાં મદદ થાય છે; કારણ કે ઈશ્વર એ અવિનાશી તત્ત્વ છે, તેને દેહનું બંધન નથી.
#નમસ્કાર_કરતી_વેળા_આંખો_શા_માટે_બંધ_કરવી ?*
બન્ને હાથ જોડીને મસ્તક નમાવવું, એટલે ઈશ્વરને અથવા સામેની વ્યક્તિમાં રહેલા દેવત્વને પ્રણામ કરવું એમ છે. આપણા પોતાના જ અંતર્યામી ઈશ્વરનું દર્શન થાય. એ માટે ઈશ્વરને અથવા આદરણીય વ્યક્તિને વંદન કરતી વખતે આંખો બંધ કરવી જોઈએ
એક હાથ વડે નમસ્કાર કરવા એ અહંસ્થિતિની નિશાની હોવી
નીચે ઝુકીને અંગુઠા વ્યતિરિક્ત શેષ ચારેચાર આંગળીઓ જમીન પર ટેકવીને જમણા હાથ વડે નમસ્કાર કરવા અને તે જ હાથની ચારે આંગળીઓ અનાહત ચક્રને સ્પર્શવી એટલે એક હાથ વડે નમસ્કાર કરવા એટલે કે આદરયુક્ત ભાવથી સમૂદાયમાં તેનું પ્રદર્શન કરવાની કૃતિ થઈ ગણાય. આ પ્રકારે નમસ્કાર કરવાની પ્રક્રિયાને ત્રેતાયુગમાં અહંનું લક્ષણ ગણવામાં આવતું. એક હાથ વડે નમસ્કાર કરવા, એ અહં સ્થિતિની નિશાની છે. આવો અહંભાવ ધરાવનારી વ્યક્તિએ કેટલાય જન્મો સુધી સાધના કરી હોય, તો પણ તેને તે સાધનાનું ફળ મળતું નથી; બીજા અર્થમાં કહીએ તો તેના સમગ્ર જીવનનું ફળ નિષ્ફળ થાય છે. અહં ધરાવતા જીવને નરકવાસ ભોગવવો પડે છે.
એકાદ વ્યક્તિને મળ્યા બાદ હસ્તધૂનન
(શેકહંડ) કરવા કરતાં હાથ જોડીને નમસ્કાર કેમ કરવા ?
હસ્તધૂનન કરતી વખતે હાથના માધ્યમ દ્વારા બીજાઓને રોગજંતુઓનો ફેલાવો થઈ શકે તેમજ કેટલાક જણને ખાધા પછી અથવા તો બહારથી આવ્યા પછી હાથ ધોવાની ટેવ નથી હોતી. આ સમયે હસ્તધૂનન આરોગ્ય માટે હાનિકારક થઈ શકે છે.
#હસ્તધૂનન_કરવું*
એટલે, પોતાનામાંના લીનત્વનો લય કરીને પોતાનામાં તામસિક વૃત્તિનું સંવર્ધન કરવું. જે સમયે બે જીવ હસ્તધૂનન કરે છે, તે સમયે તેમના હાથમાંથી પ્રક્ષેપિત થનાર રજ-તમાત્મક લહેરો બે હથેળીઓ વચ્ચેના પોલાણમાં સંપુટિત થાય છે. આ સંપુટિકરણમાંથી ઉત્પન્ન થનારી ઘર્ષણાત્મક ઊર્જા એ હાથમાંથી જીવના દેહમાં સંક્રમિત થાય છે, તેમ જ આ ઊર્જામાંથી ઊડતા કણોના માધ્યમ દ્વારા જીવના બહારનું વાયુમંડળ પણ તામસિક બનવાને કારણે વાતાવરણ પણ અશુદ્ધ બને છે. આ રજ-તમાત્મક લહેરોના શરીરમાં થતા વહનને કારણે શરીરમાંની સૂર્યનાડી કાર્યરત થઈને શરીરમાં જોરદાર રીતે તમકણોનું વહન શરૂ થાય છે. એની અસર મનોમયકોષ પર થઈને મનોમયકોષમાંના તમકણોની પ્રબળતા વધીને જીવ ચિડિયો બનવાની શરૂઆત થાય છે.
#કોને_નમસ્કાર_નહીં_કરવા_જોઈએ ?*
પદ્મપુરાણ, સૃષ્ટિ. ૫૧/૧૧૪-૧૧૫ માં આપ્યા પ્રમાણે શરીરે તેલ લગાડેલું હોય (પણ સ્નાન કર્યું ન હોય), હાથ અને મોઢું એઠું હોય એવી વ્યક્તિ, ભીના વસ્ત્ર પહેર્યા હોય એવી વ્યક્તિ, દર્દી, દરિયામાં પ્રવેશી હોય એવી વ્યક્તિ, ઉદ્વીગ્ન, બોજાનું વહન કરી રહી હોય, યજ્ઞકાર્યમાં વ્યસ્ત રહેનારી, સ્ત્રી સાથે ક્રિડામાં આસક્ત થયેલી વ્યક્તિ, નાનાં બાળકો સાથે રમત રમી રહી હોય તેવી અને હાથમાં ફૂલ અને દર્ભ ધારણ કર્યા હોય તેવી વ્યક્તિ, વગેરે વ્યક્તિઓને નમસ્કાર કરવા નહીં.
ઉપર જણાવ્યા મુજબની વ્યક્તિઓને નમસ્કાર શા માટે કરવા નહીં, એની
પાછળ રહેલું શાસ્ત્ર જે તે વ્યક્તિના સંદર્ભમાં નીચે મુજબ આપવામાં આવેલ છે.
શરીર પર તેલ લગાડવાને કારણે શરીરમાં રજોગુણ વૃદ્ધિ પામે છે.
હાથ અને મુખ એઠું હોય એવી વ્યક્તિની ખાવાની ક્રિયા હમણા જ પૂરી થઈ હોવાને કારણે તેનો રજોગુણ વૃદ્ધિ પામેલો હોય છે.
બહુની વસ્ત્રો પહેરેલી વ્યક્તિ દ્વારા સાત્ત્વિક સ્પંદનો ઓછા પ્રક્ષેપિત થાય છે.
તમને તેના કારણે રજ-ગુણસંપત્તિ થયેલ છે.
દરિયામાં ઊતરેલી મહિલા માથે સંકટ તોળાતું હોય. વ્યવસ્થિત પણ નમસ્કાર બે નીચે સંકટની અસર થઈ શકે છે.
ક્રમ વિગ્નગ વિનિમય નમાસ્કર અવરોધ આ મન વિચલિત કરવા માટે પણ ઉદાસીનતા છોડી શકે છે.
બોજો વવ કરી શકે તેવી વ્યક્તિમાં રજોગુણની પોલીસમાં હોય છે.
યજ્ઞ કરનારી વ્યક્તિ
યજ્ઞકર્તા વ્યક્તિ એ સ્પષ્ટપણે જાણવું પ્રાપ્ત થાય છે તે માટે યજ્ઞ કરવું જોઈએ. તેને ફક્ત સ્વમાનસકાર પ્રાપ્ત કરનારાઓ થકી લાભનો ઉત્કર્ષક અંશ નિમસ્કાર કરનારી વિશિષ્ઠ છે. તેથી યજ્ઞકર્તા શક્તિ યજ્ઞનો સંપૂર્ણ લાભ નથી. તેને નંમસ્કાર તેના એકાગ્રતા અંગીકાર કરીને તેના સાધનમાં ખલેલ લડાઈ શાંતિ હોય. શકે છે.
મૌખિક સાથેડાડામાં આસક્ત વ્યક્તિની વસનાઓ સંકલિત ગોઠવણમાં તેના તમારા રજ ગુણની પ્રમાણભૂતતામાં વધારો થયો છે તેની શક્તિ અને નમાસકાર પોતાનામાં રહેલ રજતમ તદુપરાંત મનમાં વાસના વિચાર થાય છે.
બાળકો સાથે રમનારી સુવિધા પ્રાપ્ત થાય છે, એટલે કે તેની એન્ડલિની સલામતી સલામતી ઓછી હોય છે. (કુંડલિની શક્તિની છબીની કોઈ વ્યક્તિ દ્વારા આનંદની લલના પ્રક્ષેપિત આનંદની શક્તિ રહે છે. અનુભૂતિ છે.) સત્તાની વિકૃતિ નમુસ્કાર ઓપ નમસ્કારનો હુમલો સંપૂર્ણ ફાયદો થતો નથી.
ઊભેલી વ્યક્તિનો ભાવંગત થયેલો હોય અને મહાદ્વિંડલિની પણ ઊભેલી હોય. તેને નંમસ્કાર દ્વિપક્ષીય પ્રતિભાવ આપી શકે છે.
દિશા તરફ દિશા નિર્દેશ આપેલ છે
માત્ર યમ લહેરો સંતુલિત બેઠક હોય છે. તે તરફના પ્રમુખના પ્રતિનિધિ તરીકે અથવા બેસેલી વ્યક્તિ એ લહેરોની ભ્રમણકક્ષામાં તેમજ તેઓ આકર્ષણ વિસ્તારનું તેની આસપાસ યમલહેરો વેગીલું વમળ તૈયાર થાય છે. તેથી મહિલામગવાન નમાસ્કર ઓપ યમલહેરોનું સંક્રમણકાર વ્યક્તિ જીવના પોલીસ શરૂ થાય છે. એ લલરો ક્રમાંકન પ્રતિપાદન વેગવાન સંપાદનને કારણે પાંચ પંચ પ્રાપ્તિપ્રાણ વર્ણન વહન કરે છે તે જાણવું અસુવાયુ વિહન પ્રક્રિયાને ગતિ આપે છે. તેના જીવને નિવેદનો તમારી સામે પક્ષ બની શકે છે.
#સૂતેલી_વ્યક્તિ
સૂતક એ વિસ્તાર સાથે સંલગ્ન વ્યક્તિત્વ સ્થાન સ્થાનેથી પ્રક્ષેપિત કષ્ટ કષ્ટ સ્પંદન તેની તરફ આકષ્ટ બનાવનાર તેની સાથે મળીને આ બાબત લહેરોથી પ્રભાવિત છે. થાય છે. તેથી વ્યક્તિના સુરક્ષા પ્રક્ષેપિત રજ-તમયુક્ત લહેરોને ગતિ પ્રાપ્ત કરવાનું તેની દેહની આસપાસ વાયુમંડળ દૂષિત થાય છે. દેખાદેખી દેહ નમાસકાર તેનામાંથી પ્રક્ષેપિત થનારી રજ-તમયુક્ત લહેરો નમસ્કાર પિતા જીવના દેહમાં સંક્રમિત સંક્રમણ એ લહેરોથી તેને સામ સામે લાભ અધિક હોય છે; તેથી ત્યાં સુધી સૂતેલી મહિલા નમ્સ્કાર ઉત્કૃષ્ટ દેખાવ જય શ્રી કૃષ્ણ જય અલખ