આજના બાળકોને ભમરડાં, લખોટી કે પાંચિકા રમવાનો અનુભવ ભાગ્યેજ કદાચ હશે! અને વેકેશનમાં મામાને ત્યાં રહીને કેરીગાળો કરવાનો આનંદ પણ કદાચ નહીં હોય! બચપણનો એ નિર્દોષ આનંદ અને ધિંગામસ્તી જીવનનું અણમોલ સંભારણું છે. જગજિતસિંગે સુદર્શન ફાકીરની એક ગઝલમાં ગાયું છે કે,
યે દોલત ભી લેલો, યે શોહરત ભી લેલો,
ભલે છીન લો મુઝસે, મેરી જવાની,
મગર મુઝકો લોટા દો, બચપન કા સાવન
વો કાગઝ કી કશ્તી, વો બારિશ કા પાની!
આનંદવન - દિવ્યેશ ત્રિવેદી – http://smitatrivedi.in
-Smita Trivedi