જીવનની ગતી અવિરત છે.
વૃક્ષ તેમજ અન્ય જીવોમાં પણ, જીવ છે.
પરંતુ
એમની જરૂરિયાતો, અને અવરોધો સામે લડવાની એક મર્યાદા છે.
સમયની સાથે, અને જીવનની ગતીને અનુરૂપ સમય/સંજોગો સાથે જીવવા
આપણે
ત્વરિત એ નક્કી કરવાનું છે કે
"જરૂરિયાતો ઓછી કરવી, કે પછી અવરોધો સામે લળૂ"
જો આ બેની વચ્ચે અટવાઈ શું, તો ત્યાંજ જીવન સ્થગિત થઈ જશે, ને પછી
આગળની જીંદગી આપણાં કાબૂમાં નહીં રહેતાં, નાહકની હજારો અજાણ્યા ટ્રેક પર દોડતી થઈ જશે.
પછી આપણી એ જિંદગીને,
આપણાં જીવનનાં ઓરીજનલ ટ્રેક પર લાવવી અતિશય મુશ્કિલ કે અસકય થઈ જશે.