. *ઉમ્મીદ*
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
સબંધને દિલથી જ તો નિભાવ્યા હતા,
પણ હવે શા માટે, મારે ઉમ્મીદ કરવાની ?
બધું સાચું સાચું જ તો મૂક્યું તમારી સામે,
ખોટું તમે સમજીયા, તો કેમ ઉમ્મીદ કરવાની ?
લાગણીની એક એક પલમાં યાદ કર્યા !
વિશ્વાસ મૂકી તમે ગયા, તો કેમ ઉમ્મીદ કરવાની ?
મારા વિશ્વાસને તો લોકોની નજર લાગી હતી !
તમે પણ લોકો જેવા થયાં, તો કેમ ઉમ્મીદ કરવાની ?
તમારો અહેસાસ તો નતા, ત્યારે પણ હતો જ ને ?
પણ તમે જ પરાયા સમજીયા,તો કેમ ઉમ્મીદ કરવાની ?
અમે તો તમારા જ હતા ને ?
પણ તમે અમારા નતા,તો કેમ ઉમ્મીદ કરવાની ?
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
ધવલ રાવલ
TRUST ON GOD