લોકમિલાપ બંધ થઈ રહ્યું છે...26 જાન્યુઆરી
2020 થી... એટલે માલિકો પુસ્તકો ની ગોઠવણ કરી રહયા છે..
ગુજરાત ના અંતરિયાળ ગામો માં નાની મોટી શાળાઓ ને ઉપયોગી એવું વાંચન સંપુટ તૈયાર કર્યું છે 1000/- રૂ કિંમત નું .
દાતા ઓ પાસે થી 1000/- +100/- રવાનગી ખર્ચ કુલ 1100 ...ચેક કે patm કરી ને...
Yash Meghani
+919913111666
જે શાળા ને આ સંપુટ મળશે..એ શાળા પહોંચ ની રસીદ આપના સરનામે મોકલશે..