Gujarati Quote in Story by DARSHITA DANGRECHIYA

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આપણા શાસ્ત્રો મુજબ સિંદૂર લગાવવાની પ્રથા લગભગ 5000 વર્ષ જૂૂની છે.
પુરાણોમાં પણ સિંદૂરનુ ઘણુ મહત્વ દર્શાવ્યુ છે,
રામે સીતાના સિંદૂર પ્રત્યે પ્રેમ દાખવ્યો તો, પ્રભુનો પ્રેમ મેળવવા હનુમાનજીએ એમનું આખું શરીર સિંદૂરથી ખરડી નાખ્યું.
ઓટલા પર બેઠેલા ચોટલાઓના કહેવા મુજબ સિંદૂર લગાવવાથી પતિનુ આયુષ્ય વધે છે.
જો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવા જઈએ તો, સિંદૂરમાં હળદર, ચૂનો, અને પારો રહેેલા હોય છે. આ ત્રણેય તત્વો મનને તનાવથી રાહત આપેે છે, શરીરનુું તાપમાન સંંતુલીત કરે છે, અને મગજને સક્રિય રાખે છે. સેેેથીમાનુ સિંદૂૂૂર

Gujarati Story by DARSHITA DANGRECHIYA : 4314
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now