કોઈપણ માણસનું જીવન, કેવું, અને કેટલું રહેશે ?
એ ભલે ઉપરથી જ નિર્ધારિત હોય છે,
બાકી એને બગાડવું, કે ટૂંકાવવું એ જે તે માણસના, સ્વભાવ, વિચારો, શક્તિ અને સહનશક્તિ પર નિર્ભર હોય છે. જીવનનો મુખ્ય આધાર શું સારું ? અને શું ખોટું ? ની સમજણ આવે એ સમયથી આપણે શું પસંદ કરીએ છીએ ? તેની ઉપર હોય છે.
Shailesh Joshi