જો આપણે આપણા જીવનમાં
કોઈનું પણ ભલું કરી શકીએ, કે ના કરી શકીએ,
અરે કોઈનું ભલું થાય
એવું વિચારીએ, કે ના વિચારીએ,
પરંતુ જો આપણે ફક્ત ને ફક્ત,
કોઈનું પણ ભલું જોઈ શકીએ,
અને સાંભળી પણ શકીએ, ત્યાં સુધી
પ્રભુ આપણી પ્રાર્થના
સાંભળે સાંભળે અને સાંભળે જ છે.
Shailesh Joshi