હું મારી ચીંતા નથી કરતો
એ શીવ પર છોડ્યું હંધુય
જેવી માલીક ની મરજી
તમે ન કરતાં મારા વાલા..
શીવને કરવા દેજો..
આદેશ એનો તમને આવે તો ભલે હું કોણ રોકનાર ,
પણ લોહી બાળી ખુદનો ખીજ મુજપર નીકાળતા ના..🙏🏻
નંદી અને હનુમાન ને આદર્શ મે માન્યા છે મારા..
મારે રામ કે કૃષ્ણ નથી થવું.. મે તો દાસત્વને સ્વીકાર્યું..મારે સ્વામી નથી થવું, મારે બાપલા ભગવાન નથી થવું.. મારી ચીંતા કોઈ કરતા ના..
- Hemant pandya