English Quote in Quotes by वात्सल्य

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્યારને આંધળો ના સમજો.....
સવારે યાદ કર્યો મને આ પ્રેમ છે.પ્રેમ તત્ત્વને બે શરીર પૂરતો મર્યાદિત ન સમજ,અશરીરી પ્યાર એ શ્રેષ્ઠ છે.એમાં ભગવાન પણ રાજી થશે તો ક્યારેક આપણી પ્રાર્થના અને તડપનને ટાઢક આપવાનું જરૂર વિચારશે.હું આ પ્રેમની અપેક્ષા વિશેષરૂપે રાખું છું.તું કહે છે ને કે પ્રેમ એકને જ થાય!હા હું પણ માનું છું કે પ્રેમ એકને જ થાય.આ જગતમાં આવેગ સંતોષવા ભાડેથી શરીર મળશે પરંતુ પ્યાર તો કુદરતદત્ત છે,જે એક જ કરતું હોય!તું ભલે કરે ન કરે!મારી.કોઈ ફરિયાદ નથી કે કોઈ અઘટિત માગણી નથી,તું ચાહે તો આ જગતમાં હું નસીબદાર સમજીશ અને નહીં ચાહે તો મારા પ્યારમાં હજુ તપસ્યા વધારે કરવાની સમજીશ.પરંતુ તારી.પ્રત્યેનું ખેંચાણ એ મારું માનવીય તો છે જ સાથે કુદરતી છે.પછી તારે જે સમજવું હોય તે સમજ.
- वात्सल्य

English Quotes by वात्सल्य : 111954350
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now