🙏🙏"શિવત્વ" ની પ્રાપ્તિ એટલે કે દરેક ઈચ્છાઓની તૃપ્તિ સાથે મોક્ષનો માર્ગ પ્રાપ્ત કરવો,

જે 'શિવ' ને સમજે છે. જાણે છે અને તેમને હૃદયપૂર્વક સમર્પિત થાય છે. તેને "ભગવાન શિવ" દરેક પ્રકારની માયાઓથી મુક્તિ પ્રાપ્ત કરવાની શક્તિ પ્રદાન કરે છે,,!!

🛕પવિત્ર શ્રાવણમાસની સર્વને શુભકામના🛕

- Parmar Mayur

Gujarati Good Morning by Parmar Mayur : 111944940
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now