એક વખત રાધાએ કૃષ્ણને પૂછ્યું : કહાના !
તમને કઈ ગોપી વધુ ગમે છે?
મલકાતા માધવે કીધું કે "રા"...કહેતાં દોડી આવે અને નજીક આવે મને ખબર પડે કે 'ધા' (અવાજ) આવે..કે તું જ આવી છે.....!!!!
ત્યાં તો રાધા કાનને ગળે લટકી પડી....!!!!!
- वात्सल्य

Gujarati Romance by वात्सल्य : 111944024
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now