કોઈ 'આંખોની સરિતા' ને મન ભીંતર સમાવી લે એવો "સૌમ્ય સાગર" બતાવી દે,

ઘણું જ "દર્દ" ઘા વગર વર્તાય છે હોય કોઈ રાહતનો અદશ્ય 'મલમ' તો લગાવી દે,

હવે આ 'ગમગીન હૃદયને' ઝાઝી કોઈ 'એષણાઓની' આદત રહી નથી,

બસ જે રહી છે 'અધુરી ઈરછાઓ' એ પુરી કરવાનો કોઈ 'માર્ગ' બતાવી દે,,!

-Parmar Mayur

Gujarati Sorry by Parmar Mayur : 111919671

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now