“ઓ પી નૈયર “

તેમનાં સંગીત હેઠળ લતા મંગેશકરનું ગાયેલ એક પણ ગીત નથી ! આટલી લાંબી અને સફળ કારકિર્દી અને એ પણ લતાના એક પણ ગીત વગર કરવી એ એક અચરજ ભરી ઘટના લેખાય. આ અંગે તેમને લતા તરફ કોઈ રોષ કે અણબનાવ હોવાનું ક્યારે ય તેમણે કહ્યું નથી. જયારે જાહેરમાં આ અંગે તેમને પૂછવા માં આવ્યું ત્યારે તેઓએ એવું કહેલું કે લતાજીનાં સ્વરને સુટ કરે તેવી મારી સ્વર બાંધણી નથી.
🙏🏻

Gujarati Song by Umakant : 111914064
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now