પૈસા સર્વસ્વ નથી પણ જીવન નિર્વાહ માટે પૈસા ખૂબ જરૂરી છે.
પૈસાના કારણે મોટાભાગની પ્રોબ્લેમ સોલ્વ થઈ જતા હોય છે.
બાકી તો સામાજિક દુઃખો કે શારીરિક બીમારીઓ ગમે તેને આવી શકે છે.
મધ્યમ વર્ગ કે ગરીબોને નથી આવતી એવું નથી એટલે એવા સમયે ફુટપાથ પર માથે હાથ મુકીને બેઠા બેઠા રડવું એના કરતાં મસિડીઝમા બેઠા બેઠા રડવું વધું સારું.
-Shanti Bamaniya