बंधुरात्मा आत्मनस्तस्य,
येनात्मैव आत्मना जित:।
अनात्मनस्तु शत्रुत्वे,
वर्तेतात्मैव शत्रुवत्॥
(भगवद्गीता, ६.६)॥
વિન્યાસ -- बंधु: आत्मा,
आत्मन: तस्य,
येन आत्मा एव,
अनात्मन् अस्तु,
वर्तेत आत्मा एव ॥
ભાવાર્થ -- જેણે પોતાના મનને જીતી લીધું છે એનાં માટે એનું મન એ એનું શ્રેષ્ઠ મિત્ર છે, પરંતુ જેણે એમ નથી કર્યું એનાં માટે એનું મન એ જ એનો સૌથી મોટો શત્રુ બની જાય છે.
🙏 શુભ શનિવાર! 🙏