થતું નથી મને કોઈ ગુમાન ,
હું તો મારું સ્વમાન જાળવું છું,
કોઈની આછકલાઈ સામે,
હું સરસ્વતીનું માન જાળવું છું.
#મારીરચના

Gujarati Thought by Sonal : 111696010

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now