પસ્તાવો કરવાથી શું વળશે?
શું વહી ગયેલું પાછું મળશે?
ના, એ તો નહીં જ મળે પણ,
કબૂલાતની હિંમત તો મળશે.

#પસ્તાવો
પૃથ્વી ગોહેલ

-Pruthvi Gohel

Gujarati Motivational by Dr. Pruthvi Gohel : 111563531
Falguni Dost 4 year ago

પસ્તાવો સમયસર થાય તો સમય સચવાય જાય, નહીં તો દોસ્ત! સમય સરી ગયા બાદ કબુલાતની હિમ્મતનો કોઈ મોલ ખરો!

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now