જેની ઈછ્છા થઈ તે મેળવ્યું છે તેમ કહીશ તો અભીમાન ની વાત કહેવાય , પણ સત્ય કહું જે પણ મેળવવાનો મસ્તીક મા ખ્યાલ આવ્યો તે બધુય મળ્યું છે, કારણ એકજ છે માઁ શક્તી વારાહી..ધણા ગર્વ થી કહુ છું મીત્રો માએ મને એ બધુય આપ્યું જે મે માગ્યું પરંતું તે પહેલા મને તપાવી કાબીલીયત આપી પછી મારી ચાહત..
જય માઁ વારાહી