જ્યારે જ્યારે કુરુક્ષેત્ર ની યુદ્ધભૂમી યાદ કરું,
ત્યારે ત્યારે મને મનમાં વિચાર આવે છે કે,
અર્જુન કેટલો ભાગ્યશાળી હશે,🙌
જેમના સારથી ભગવાન શ્રીકૃષ્ણ ખુદ હતા,
જેમણે ભગવાન નું વિરાટ રૂપ નરી આંખે જોયું,
જેમને શ્રીમદ્ ભગવદ્ ગીતા ભગવાને સ્વયં એમના મુખે સંભળાવી !!
#શ્રીમદ્_ભગવદ્_ગીતા