પ્રકૃતિમાં ઊગેલાં અને પાંગરેલાં તમામ વૃક્ષને #વસંત પછી #પાનખર આવે છે!
ને પાનખર પછી પાછી તે વૃક્ષોને નમણી કુંપળો ફુટે છે!!
પણ દોસ્ત,
તારા કે મારા જીવનવૃક્ષને એક જ વખત વસંત આવે છે!
અને એક જ વખત પાનખર પછી...
ના તો કોઈ વસંત આવે છે!
કે ના તો કોઈ કુંપળ ફુટે છે!!
પાનખર પછી
વાત પુરી!

Gujarati Motivational by RajNikant PaTel : 111389003

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now