"#જિંદગી નામે વૃક્ષમાં #વસંત પછી પાનખર જ આવે છે!! અને એય એક જ વખત!! #પાનખર આવ્યા પછી પાછી વસંત આવતી જ નથી! "
માટે જ હું હંમેશાં કહું છું!
"તમારી તથા તમારા જીવનની! તમારી જિંદગીની#વસંત દુર આવતી દેખાય એટલે તરત જ એને વધાવીને જીવવા મંડો! અને હા,આ વસંત માટે આયોજનમાં સમય બગડી ન જાય એનું ધ્યાન રાખવાનું ભુલવું નહી!!