સ્વતંત્રતા શેની? વિચારોની, વાણીની, ફરવાની હા છે માત્ર ને માત્ર કહેવા પૂરતી. આઝાદ તો માત્ર જન્મથી જ છું, પણ આ રૂઢિ કોને આઝાદ રહેવાજ દે છે, અહીં તો દર એક કદમ પર તો બંધન છે. મુક્તપણે જ્યારે વ્યક્તિ પોતાની અભિવ્યક્તિ રજૂ કરી શકે ત્યારે જ સાચી સ્વતંત્રતા મળી એમ કહી શકાય. #સ્વતંત્રતા #amazonvoucher

Gujarati Quotes by Narendra joshi દેશી : 111352852

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now