Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Ancient Remedies For Health Problem

કેન્સર હોય કે લકવો, આ આસાન ઉપાયોથી દૂર થઈ શકે છે કોઈપણ ગંભીર રોગ

મંત્ર માત્ર શબ્દોનો સમૂહ નથી. આ એક પ્રકારનું વિજ્ઞાન છે જેના યોગ્ય ઉચ્ચારણથી આશ્ચર્યજનક પરિણામ પ્રાપ્ત કરી શકાય છે. કેટલાક મંત્ર એવા હોય છે જે ખૂબ જ ઝડપથી અસર દેખાડે છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કેટલાક એવા જ મંત્રો વિશે જેના ઉચ્ચારણ અને યોગ્ય પદ્ધતિથી પૂજા કરવાથી અનેક ગંભીર રોગોથી છુટકારો મેળવી શકાય છે. જાણો એ મંત્રો કયા છે.

કેન્સર રોગ

ॐ नम: शिवाय शंभवे कर्केशायैय नमो नम:

આ મંત્ર સાથે મધ થી શિવલિગ પર મધનો અભિષેક કરવે જેથી કેન્સર મા રાહત મળે છે

મસ્તિક રોગ

ॐ देवीभ्यां नम:

આ મંત્ર જાપ સાથે માતા પાર્વતીને લાલ ફુલ ચઢાવવાથી મસ્તિકના દરેક રોગો અને યાદ શક્તિમાં સુધારો થશે

આંખના રોગો

ॐ शंखिनीभ्यां नम:

આ મંત્ર રોજ 21 વાર બોલને મોતિયા બદ રતાંધાળાપણુ નેત્ર જ્યોતિ મા ઘટાડોના સમસ્યા દુર થશે

હદય રોગ

ॐनम/ शिवायैय संभव् व्योमेशाय नम:

દુધથી શિવલિંગનો અભિષેક કરતા આ મંત્ર નો જાપ કરવો જો પારદ્ શિવલિગ સિદ્દ મળેતો ઁઉત્તમ હદયના તમામ રોગ દુર થશે ( સિદ્દ પારદ્ શિવલિગ મળશે અસલ )

કાન ના રોગ

ॐ व्हां द्वार वासिनीभ्य नम:।

કામની સમસ્યા દુર કરવા રોજ 108 વાર આ મંત્ર નો જાપ કરવો

કફ સંબંધી રોગ

ૐ पद्मावतीभ्यां नम:।।

પેજ આ મંત્ર ને જાપ કરવો અસલ પારદ્ પદમાવતી માતાની જૈન અગમ પ્રમાણે સદ્દ (અમારી પાસે ) રાખવી સફેદ નવકારવાળી પાંચ નવકારવાળી ગણવી

શ્વાસનો રોગ

ॐ नम: शिवायैय संभले श्वास्शाय नम:

આ મંત્ર નો જાપ કરતા શિવલિંગને કેસરનો લેપ લગાડો ઝડપથી રોગ દુર થશે

લકવાનો રોગ

ॐ नम: शिवायैय शंभवै खगेशाययैय नम:

આ મંત્ર બોલી ઘીથી શિવલિગ પર અભિષેક કરવો પારદ્ શિવલિગ સિદ્દ ત્વરિત પરિણામ

મંત્ર ના ઉચ્ચારણ મા ભુલ ન થવી જોઈએ તેમજ મંત્ર જાપ અનુષ્ઠાન દરમ્યાન બ્રહ્મચર્યનું પાલન કરવુ

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111313367
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now