હવે જે બાળકો જન્મશે એ બહુ Rational હશે.આપણે એને કહીશું કે આમ ન કર,આમ કરવાથી સારું ન લાગે તો એ પૂછશે કે કેમ સારું ન લાગે તો આપણે એના જવાબો આપવા જ પડશે.આપણે એના સવાલોને ટાળી નહીં શકીએ.હવેની આવનારી પેઢી એ વિજ્ઞાનમાં માનતી હશે એટલે આપણે Rational જવાબ આપવા જ રહ્યા!!