દલિત, પછાત અને કચડાયેલા લોકોના "મસિહા"ને કોટિ કોટિ વંદન :
જ્યારે દલિત અને કચડાયેલા લોકો પર સવર્ણોનો ત્રાસ ચરમસીમાએ પહોંચ્યો ત્યારે સાચે જ ઈશ્ર્વરે તેમનો અંશ ધરતી પર મોકલ્યો.
આજની તારીખે પણ કેટલાંય ગામોમાં દલિત અને પછાતની હાલત હેલ્પલેસ હોય ત્યારે એ વખતની સ્થિતિ વિશે વિચારીને દ્રવી જવાય.
બાબાસાહેબ સમસ્ત દલિત પછાત અને કચડાયેલી વર્ણ હંમેશા આપની ઋણી રહેશે.
આજે આપની 128 મી જન્મજયંતિએ સમગ્ર ભારત આપને યાદ કરી રહ્યું છે !
- વિશાલ દંતાણી