જન્માષ્ટમી આપણો ધાર્મિક તહેવાર છે.
જન્માષ્ટમીના દિવસે કૃષ્ણ ભગવાનનો જન્મ દિવસ મનાવવામાં આવે છે.
જન્માષ્ટમીના દિવસે મટકી ફોડવામાં આવે છે.
નંદ ઘેર આનંદ ભર્યો ના નારા લગાવવામાં આવે છે.
પંજરીની પ્રસાદી વેચવામાં આવે છે.
લોકો નાચે છે કૂદે છે અને ભજન કીર્તન જન્માષ્ટમીના દિવસે કરે છે.
- mira