જ્યારે આપણે કોઇ રચના લખીએ ત્યારે એમાં કોઇ પણ વાક્યો કે કાવ્ય નો ઉલેખ કરીએ ત્યારે એ આપને લખી હોય તો ઠીક છે બાકી એના લેખક નું નામ જરૂર લખવું.
અને એવું બને કે આપણે ખબર નથી કે એના લેખક/લેખિકા ની કોઇ જ માહિતી નથી તો ત્યા નીચે અજ્ઞાત લખીને(લેખક/લેખિકા નું નામ ખબર નથી.)એમ લખવું.
આપણી આસપાસના કોઇ વ્યક્તિએ પણ કંઈ કહ્યું હોય ને એની વાતો , કવિતાઓ આપણે આપણા લેખમાં કે વાર્તા માં લખી હોય તો એના નામ નો ઉલેખ કરવો પણ યોગ્ય છે.
એમ પણ એ આપણી મહેનત નું તો ના જ કેવાયને તેમાં થોડાંઘણાં ફેરફારો કરવાથી તે વાતો કે વગેરે આપણી રચના બની જતી નથી.😊
- Anjana lodhari.. Bachu..
#lionking
#gujrati