આખરે માણસ કેમ આટલો બધો બદલાઈ જતો હશે? કાયમ મોજમાં રહેનાર વ્યક્તિ કેમ અચાનક જિંદગી પ્રત્યે નીરસ બની જતો હશે? એક સમય જેને જે પ્રવૃત્તિ કરવી ગમતી હોય એ જ પ્રવૃત્તિમાંથી એ રાજીનામું કેમ લ‌ઈ લેતો હશે?
આખરે માણસ કેમ આટલો બધો બદલાઈ જતો હશે?
શું ખરેખર માણસ બદલાઈ છે કે બદલાતા હશે તેના સંજોગ?

-Maitri Barbhaiya

Gujarati Questions by Maitri Barbhaiya : 111615844
મનોજ નાવડીયા 3 year ago

Yes Because of મનુષ્ય મન સ્થિર નથી રહેતુ. Always we try to be a Resilient mind.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now