જય સરદાર
સરદાર સાહેબ ના નામે ચરી ખાનારાઓ ને મારે એટલું કેહવુ છે કે હૈદરાબાદ નો નિઝામ જેને જિંદગી માં કોઈ સામે માથું પણ નથી જુકાવ્યું અને તેને પણ બે હાથ જોડાવી દીધા તો તમારી શું ઔકાત

અને દુનિયાના પેલા અને છેલ્લા વડાપ્રધાન હતા 263 રૂપિયા ની મરણમૂડી સાથે અવસાન પામ્યા હતા અને ત્યારે માત્ર એક નાના એવા ગામ સરપંચ પણ પોતાની 3 પેઠી નું ભેગું કરી લે છે

એટલે જય સરદાર બોલાવું સેહલું છે પણ સરદાર સાહેબ ની જેમ જીવવું અશક્ય જ છે એટલે જ તો તેમને સરદાર કેહવાય છે....

-S.K. Patel

Gujarati Motivational by S.K. Patel : 111601292

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now